મોરબી હાલ ઘાટકોપર સ્વ. વાડીલાલ રાજપાળ મહેતાના પુત્ર મહેન્દ્રકાંત (ઉં. વ. ૭૩) તે મિતેષના પિતાશ્રી. અ. સૌ. તેજલના સસરા. ભુપતભાઇ, મધુસુદનભાઇ, વસુમતીબેન, નિરંજનાબેન, ઇંદીરાબેનના ભાઇ. સ્વ. અમૃતલાલ પ્રાણજીવન લોદારિયા (શાહ)ના જમાઈ ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. સવિતા બિલ્ડીંગ, બ્લોક નં. ૮, શ્રીમદ્ રાજચંદ્ર લેન, ૮૬, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment