Pages

Thursday, May 17, 2012

મૃત્યું

 
વાંકાનેર હાલ સાંતાક્રુઝ સ્વ. પોપટલાલ લીલાધર દોશીના પુત્ર ખુશાલચંદ (ઉં. વ. ૮૩), રવિવાર, ૧૩-૫-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. સુશીલાબેનના પતિ. નીલેશ, સૌ. સ્મિતા જયેશ દફતરી, સૌ. સોનલ ગૌતમ શાહના પિતાશ્રી. સૌ. લલિતા જુગલકિશોર સપાણીના ભાઈ. તે ભગવાનજી ભાઈચંદ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૭-૫-’૧૨ના ૫ થી ૬-૩૦. સ્થળઃ હિરાવતી હોલ, સ્ત્રીમંડળ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ). (લૌકિક વહેવાર બંધ રાખેલ છે)

No comments:

Post a Comment