Pages

Saturday, December 31, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૬ નવેમ્બર ૨૦૧૧


 


સમાજ ઉત્કર્ષના પ્રથમ ૭ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૮ થી ૧૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો 

સમાજ ઉત્કર્ષના ૧૫ થી ૨૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૫ ઓક્ટોબર ૨૦૧૧




સમાજ ઉત્કર્ષના ૭ થી ૧૨ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૩ થી ૧૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૯ થી ૨૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-12)


1 ) ખંડોર કલ્પના મહેશ હિંમતલાલ
2 ) લોદરિયા વર્ષા પ્રવિણ છબીલદાસ
3 ) મેહતા હેમલ ચંદ્રકાંત વનેચંદ
4 ) સંઘવી અમિત મનીષ ચીમનલાલ
5 ) સંઘવી જિગ્નેશ સુરેશચન્દ્ર
6 ) સંઘવી કેતન સુખલાલ નાનાલાલ
7 ) સંઘવી જીમિત કલ્પેન
8 ) શાહ બીજલ સંજય રમેશભાઈ
9 ) શાહ દર્શના હિતેનકુમાર ઝવેરી
10) શાહ પ્રકાશ રવીચંદ
11) શેઠ ચંદ્રવદન જમનાદાસ
12) શેઠ નિંમીત કેતન ધનવંતરાય

Friday, December 30, 2011

વર્ષગાંઠ (30-12)


1 ) ઘૉલાણી જીજ્ઞા નિમેષ પ્રવીણચંદ્ર મગનલાલ
2 ) શાહ નેહા આશિષ રમેશચન્દ્ર
3 ) મેહતા આનિશ ભુપતરાય રતિલાલ
4 ) મેહતા નિમેષ ભુપતરાય રતિલાલ
5 ) મેહતા નવીણચંદ્ર શાંતિલાલ
6 ) મેહતા નીતુલ સુર્યકાંત નારણદાસ
7 ) મેહતા જાગૃતિ રાહુલ
8 ) મેહતા મહેન્દ્રકાંત વાડીલાલ
9 ) મેહતા સ્તુતિ નિલેશ ભુપત વાડીલાલ
10) મેહતા જાગૃતિ રાહુલ ઈન્દ્રકુમાર
11) મેહતા જશવંતરાય રેવાશંકર
12) પારેખ હીલી પ્રફુલ વ્રજલાલ
13) પારેખ હાર્દિક મુકુન્દ કાંતિલાલ
14) પટેલ હસમુખરાય નરેન્દ્રરાય
15) શાહ દિલીપ જયસુખલાલ
16) શાહ ભરત રજનીકાંત
17) શાહ ચંદુલાલ પ્રેમચંદ
18) સોલાણી વિનિત રોહિત બળવંતરાય

Thursday, December 29, 2011

વર્ષગાંઠ (29-12)


1 ) મેહતા વિનોદીની રમેશચન્દ્ર પ્રાણજીવન
2 ) મેહતા કૃતી દીપક ઇન્દુલાલ ઉમેદચંદ
3 ) મેહતા ઈન્દુમતિ હરીશ જમનાદાસ
4 ) સંઘવી પ્રીતિ અશ્વિન પ્રવીણચંદ્ર
5 ) શાહ મીનાક્ષી ચંદુલાલ પ્રેમચંદ
6 ) શાહ મનોજ પ્રદ્યુતભાઈ
7 ) વોરા ખુશાલી સુરેશ ચુનીલાલ

Wednesday, December 28, 2011

જ્ઞાતિના કાર્યક્રમોમાં સામાન્ય શિસ્ત પણ જળવાતી નથી


સંખ્યાબંધ જ્ઞાતિ સંગઠનો ડિસેમ્બર મહિના દરમિયાન પોતાના વિવિધ કાર્યક્રમ યોજે છે. તેમાં યુવક મંડળો હોય છે. જ્ઞાતિ સંગઠનો હોય છે તેઓ સરસ્વતી સન્માન-પરિચય મેળાવડો-રમતગમતની સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજે છે. મુંબઇમાં દરેકને સમયની અછત હોય છે વળી જ્ઞાતિનો કાર્યક્રમ હોય એટલે દરેક પ્રકારના-નજીકના અને દૂરના સગાસંબંધી મળે છે. અનેક લોકો પોતાના નિકટના કુટુંબીઓને મળે છે. આવે વખતે વાતચીત થતી હોય છે. મંચ પરથી જ્ઞાતિના હોદ્દેદારો જોરજોરથી પોતાની વાત કરતા હોય છે. ખાસ કરીને મહિલા વર્ગ તો એટલા જોરજોરથી બોલતા અને વાતો કરતા હોય છે કે ઘણી વખત બાજુમાં બેઠેલી વ્યક્તિ તેના હાવભાવ દ્વારા નારાજગી વ્યક્ત કરતી હોય છે, પરંતુ સમજે છે કોણ? ખાસ કરીને મહિલાઓને આ સંદેશો પહોંચવો જોઇએ કે ફંકશનમાં વાત કરવી હોય તો બહાર જઇને કરો. આપણો ભારતીય સમાજ કોઇ જ શિસ્ત કે અનુશાસનમાં માનતો નથી તેનું પ્રમાણ આવા કાર્યક્રમો મારફતે મળે છે. આ બાબત ઘણી કડવી છે છતાં અપ્રિય બનીને કહેવી પડે છે. જ્ઞાતિનું ફંકશન કંઇક સારી બાબત માટે હોય છે. એક તરફ બાળકો દોડાદોડી કરતા હોય છે. બીજી તરફ જોરજોરથી વાતો થતી હોય છે. લાઉડસ્પીકર ચાલુ હોય છે તેનો ઘોંઘાટ હોય છે. વક્તવ્ય પૂરું થાય તો તાળીઓ વાગતી હોય છે, પરંતુ ક્યાંય ટાંચણી પડે તો અવાજ આવે તેવું વાતાવરણ જોવા મળતું નથી. ઉપાય તરીકે દરવાજે બે કાર્યકરોએ બોર્ડ લઇને ઊભા રહેવું કે ‘મહેરબાની કરીને અંદર વાતો કરવી નહીં.’
સૌજન્ય : મુંબઈ સમાચાર


 

વર્ષગાંઠ (28-12)


1 ) દોશી શ્વેતા હર્ષદ ધીરજલાલ
2 ) દોશી માનવ ધીમંત પ્રાણલાલ
3 ) ગાંધી અલ્પા હિમાંશુ મધુસુદન લાલચંદ
4 ) લોદરિયા નીશાન્ત દિનેશ મગનલાલ
5 ) મેહતા પ્રીતિ હેમાન્શુ વ્રજલાલ
6 ) મેહતા આલોક મેહુલ હસમુખલાલ કેશવલાલ
7 ) મેહતા મોક્ષિત જયેશ ભુપતભાઈ
8 ) પારેખ વિશાલ ભરત કાંતિલાલ
9 ) શાહ સરલાબેન અશોકકુમાર
10) શાહ નયના અશોક પ્રવીણચંદ્ર
11) શાહ વીના લલિતકુમાર
12) દોશી લીના ચેતન ગુણવંતરાય
13) શાહ બકુલ હસમુખરાય
14) શેઠ છાયા કિરણ મનહરલાલ
15) શેઠ કીર્તિ ત્રિભોવનદાસ

Tuesday, December 27, 2011

વર્ષગાંઠ (27-12)


1 ) શાહ નિશા રૉશનકુમાર
2 ) દોશી શેફાલી સંદીપ નગીનદાસ ભુદરલાલ
3 ) ઘૉલાણી રોમીન સુરેશ કાંતિલાલ સોમચંદ
4 ) મેહતા નયના નિલેશ મહેન્દ્ર અંબાવીદાસ
5 ) મેહતા હર્શિકા હર્ષદ ત્રંબકલાલ
6 ) મેહતા હર્ષા વિજય નગીનદાસ
7 ) મેહતા રેણુકા અજીત કાંતિલાલ
8 ) સંઘવી મંજૂલા કસ્તુરચંદ જ઼ેતશીભાઈ
9 ) શાહ પન્ના કમલેશ જમનાદાસ
10) શાહ વંદના શુશીલ ચંદુલાલ
11) શાહ ભુપતલાલ પ્રેમચંદ
12) શાહ દિપેશ કૈલાશ નવલચંદ

Monday, December 26, 2011

મૃત્યુ

 

જોડિયા હાલ સાયન ઘોલાણી ચુનીલાલ જેઠાલાલ (ઉં. વ. ૯૨) તે સ્વ. સમજુબેનના પતિ. ચંદ્રકાંત, કિરીટ, સુભાષ, સ્વ. કંચનબેન, ગં. સ્વ. રંજન મુકુંદરાય વોરા, હેમલત્તા બીપીનચંદ્ર શેઠ, ચંદ્રિકા દિનેશકુમાર શાહ, મીના હરેશકુમાર વખારીયા, પદમા કમલેશ શેઠના પિતાશ્રી. અ. સૌ. તરુલતા, અ. સૌ. દક્ષા, અ. સૌ. ભાવનાના સસરાજી. સ્વ. મગનલાલભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, ગં. સ્વ. કાંતાબેન શાંતિલાલ શાહના નાના ભાઈ. વાંકાનેરના સ્વ. પ્રેમચંદ વાલજી મહેતાના જમાઇ શુક્રવાર, ૨૩-૧૨-૧૧ના દેહપરિવર્તન પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભાઃ ૨૭-૧૨-૧૧, મંગળવારે સવારે ૯-૩૦ થી ૧૧, રામવાડી, ચંદાવરકર લેન, માટુંગા (સેં.રે.). લૌ. વ્ય. બંધ છે. (ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે).

માનસીક ઉત્ક્રાન્તીના વીવીધ તબક્કા

અસ્તીત્વમાં આવ્યા પછી માનવજાત હજારો વર્ષ સુધી પ્રકૃતીપુજક રહી. પ્રકૃતીનાં તત્ત્વો જેવાં કે પૃથ્વી, સુર્ય, ચન્દ્ર, અગ્ની, વાયુ, વરસાદ, વીજળી વગેરે તત્ત્વોથી તે ગભરાતો હતો. આ તત્ત્વોને તે સમજી શકતો ન હતો. એને લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી, સ્તુતી કરવાથી, ખુશામતથી, ગુણકીર્તનથી પ્રસન્ન થશે અને તેથી તે બધાના પ્રકોપનો ભોગ નહીં બનવું પડે. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું પ્રથમ પગથીયું.
     દરમ્યાન કેટલાક લોકોને અનુભવે લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી કે ગુણકીર્તન કરવાથી પણ આ તત્ત્વોની વર્તણુકમાં કશો જ ફેર પડતો નથી. આ તમામ તત્ત્વો અપ્રતીભાવી તથા માનવ સુખદુ:ખ પ્રત્યે ઉદાસીન છે. આથી તેમણે અનેકવીધ દેવીદેવતાઓની કલ્પના કરી.
     માનવકલ્પના મુજબના દેવીદેવતાઓ સક્રીય હતાં, પ્રતીભાવી હતાં, પ્રશંસાથી ખુશ થનારાં અને ઉપેક્ષાથી કુપીત થનારાં હતાં. રાજી થાય તો વરદાન આપે અને નારાજ થાય તો શાપ આપે. ઉપરાન્ત વારતહેવારે માનવજીવનમાં રસ લેનારાં અને ડખલ કરનારાં તથા દેહધારી-રુપધારી હતાં. તેઓ જાતજાતના ભોગ જેવા કે અન્નકુટ, નૈવેદ્ય, પશુબલી, ક્યાંક માનવબલી વગેરે મેળવીને ખુશ થનારાં હતાં. જો એમનો કોપ ઉતરે તો મનુષ્યનું ધનોતપનોત નીકળી જાય એમ મનાવા લાગ્યું. વધુ ઉત્સાહી માણસો માનવા લાગ્યા કે સુર્યમન્ડળમાં ઘુમતા નીર્જીવ ગ્રહો પણ માનવજીવનમાં ડખલ કરે છે અને એ નીર્જીવ પદાર્થોને પણ વીવીધ ક્રીયાકાન્ડ વડે તથા એને ગમતા રંગોવાળી વીંટીઓ પહેરવાથી પણ રાજી કરી શકાય છે. દેવીદેવતાઓ ઉપરાન્ત આ ગ્રહોને પણ પ્રસન્ન રાખવા એ જરુરી ગણાવા લાગ્યું. કરોડો અને અબજો માઈલ દુરના ગ્રહોને રાજી કરવા માટેનું એક આખું શાસ્ત્ર ઘડી કાઢવામાં આવ્યું. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું બીજું પગથીયું.
          દરમ્યાન કેટલાક વીચારશીલ લોકોને લાગ્યું કે આ વ્યાયામ પણ નીરર્થક છે. કારણ કે દેવીદેવતાઓ માત્ર કથાવાર્તામાં જ સક્રીય અને પ્રતીભાવી રહ્યાં છે. પરન્તુ વાસ્તવીક જીવનમાં અને વ્યવહારમાં તેઓ બધાં પણ તદ્દન નીષ્ક્રીય અને માનવ પ્રત્યે  લેશમાત્ર રસ ધરાવતાં નથી. ગમે તેટલી ખુશામત કરવામાં આવે, જાતજાતના ભોગ ધરાવવામાં આવે; પરન્તુ તેઓ વ્યવહારમાં કશું જ કરતા નથી. જગત તો જેમ ચાલતું હતું તેમ જ ચાલે છે. આથી તેમણે બધાથી વીશેષ શક્તીશાળી એવા ઈશ્વર એટલે કે ભગવાન, પ્રભુ, અલ્લાહ, ગૉડની કલ્પના કરી.
     આ ઈશ્વર સર્વશક્તીમાન, સૌનો માલીક, સર્જનહાર, પાલનહાર, તારણહાર, દુ:ખીઓનો બેલી, અનાથનો નાથ, ભક્તવત્સલ, પરવરદીગાર અને કૃપાસીન્ધુ હતો. આ કલ્પના લગભગ બધા જ માનવને ખુબ ગમી. કદાચ એથી આગળની કલ્પના કરવાનું તેમના માટે શક્ય ન હતું. આ ઈશ્વરને શું ગમે અને શું ન ગમે એના જાતજાતના નીયમો ઘડાયા. આ નીયમોમાં એકવાક્યતા ન હતી. સૌ પોતપોતાની બુદ્ધી અને સમજણના આધારે સીદ્ધાન્તો અને નીયમો બનાવતા ગયા. શું અને કેવું વીચારવાથી, વાણીથી, રટણથી અને વર્તનથી આ ભગવાન રાજી થાય અને પરીણામે મનુષ્યને સુખ મળે એનાં પણ વીવીધશાસ્ત્રોની રચના થઈ. લોકોને લાગ્યું કે બસ, હવે મન્જીલ મળી ગઈ. દેવીદેવતાઓના ચમત્કારોથી અનેક ગણા ચડીયાતા ચમત્કારો ભગવાન દ્વારા થયા એવી સંખ્યાબન્ધ કથાઓ અને ઉપકથાઓ ઘડી કાઢવામાં આવી. લોકોને શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ત્રીજું પગથીયું. આ વ્યવસ્થા ખુબ લાંબો સમય ચાલી.
     દરમ્યાન કેટલાક પ્રજ્ઞાવાન મનુષ્યોને લાગ્યું કે જગત તો જેમ ચાલે છે તેમ જ ચાલે છે ! દેવીદેવતાઓને કારણે જગતવ્યવહારમાં કશો જ ફરક નથી પડતો તેમ જ ઈશ્વરને કારણે પણ જગત સંચાલનમાં કશો જ ફેર નથી પડતો; ખુબ સ્તુતી કર્યા પછી અને પ્રાર્થનાઓ કર્યા પછી પણ ઈશ્વરના અસ્તીત્વનું અને તેની કૃપાનું પ્રમાણ મળતું નથી ! કૃત્રીમ કથા– વાર્તાઓ દ્વારા મનુષ્યની શ્રદ્ધાને કેટલો વખત ટકાવી રાખી શકાય ?
     ખુબ આત્મનીરીક્ષણ પછી, જગતપરીક્ષણ પછી અને ખુબ મથામણ પછી આ વીશીષ્ટ પ્રજ્ઞાવાન મહાપુરુષોએ જાહેર કર્યું કે, ‘ઈશ્વર જેવું કોઈ  તત્ત્વ જ નથી. આ જગત સ્વયમ્ સંચાલીત છે અને પોતાના જ નીયમો મુજબ ચાલે છે.’ તેમણે જાહેર કર્યું કે માત્ર આપણી પૃથ્વી જ નહીં; પરન્તુ સમગ્ર બ્રહ્માંડ સ્વયમ્ સંચાલીત છે.  ઈશ્વર હોય તો પણ અને ન હોય તો પણ; જગતના સંચાલનમાં -કુદરતના કાનુનમાં- રજમાત્ર તફાવત પડતો નથી. Law of Nature is unchangeable and unchallengeable. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ચોથું પગથીયું.
          આજે હજુ દુનીયાના કરોડો લોકો ઉત્ક્રાન્તીના પ્રથમ પગથીયે ઉભેલા છે. અન્ય કરોડો લોકો બીજા પગથીયે સ્થીર થયેલા છે અને એ સીવાયના કરોડો લોકો ઉત્ક્રાન્તીના ત્રીજા પગથીયે ઉભા છે. બહુ જ થોડા લોકો ચોથા પગથીયાને સમજી શક્યા છે. ચોથે પગથીયે પહોંચેલા લોકોને અન્ય લોકો નાસ્તીક ગણે છે. તેઓ રુઢ ભાષામાં ભલે નાસ્તીક કહેવાતા હોય; પરન્તુ તેઓ કુદરતના કાનુનમાં પુરેપુરી શ્રદ્ધા ધરાવતા હોય છે અને એ અર્થમાં તેઓ બીજા કરતાં વીશેષ આસ્તીક હોય છે.
     હવે આવતા સમયમાં માનવ પોતાની માનસીક ઉત્ક્રાન્તીના પાંચમાં કયા પગથીયે પહોંચે છે એની આપણે રાહ જોઈએ.

-શાન્તીલાલ સંઘવી

- અક્ષરાંકન:ગોવીન્દ મારુ
-પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

વર્ષગાંઠ (26-12)


1 ) મેહતા નંદા દિલીપ
2 ) લોદરિયા દર્શના ગિરીશ જમનાદાસ
3 ) મેહતા વીરેન શશિકાન્ત પ્રાણજીવનદાસ
4 ) મેહતા અશોક રસિકલાલ
5 ) મેહતા રાકેશ રમણીકલાલ નિમચંદ
6 ) પારેખ નિધિ હરેશ કાંતિલાલ
7 ) શાહ સ્નેહા કમલેશ જમનાદાસ
8 ) શાહ ઋતવી ચિરાગ જયેન્દ્ર જેવતલાલ
9 ) શાહ જુબીન તુષાર પ્રવીણચંદ્ર
10) શાહ શરદ નવલચંદ
11) શાહ પરાગ નવીનભાઇ
12) શેઠ અપૂર્વ પ્રદીપ શિવલાલ
13) શેઠ ભરત હેમતલાલ
14) શેઠ મહેન્દ્ર રમણિકલાલ
15) સોલાણી નિરાલી મયંક રજનીકાંત
16) ત્રેવાડિયા મયૂર અશોક

Sunday, December 25, 2011

વર્ષગાંઠ (25-12)


1 ) દોશી મહેન્દ્ર ચત્રભુજ
2 ) દોશી પૂજા દીપક ઇન્દુલાલ
3 ) દોશી મનીષા આશુતોષ વસંતરાય જીવરાજ઼
4 ) દોશી દિલીપ અમિચંદ
5 ) ગાંધી આશિષ મનહરલાલ
6 ) માથકિયા ઈન્દુમતિ શાંતિલાલ મકનજી
7 ) મીનાક્ષી ચંદુલાલ શાહ
8 ) મેહતા નરેન્દ્ર પોપટલાલ
9 ) મેહતા દીપક ઇન્દુલાલ ઉમેદચંદ
10) મેહતા અમિત મહેશ વિનોદરાય
11) મેહતા કૈરવ કમલેશ શશીકાન્ત ચુનીલાલ
12) મેહતા દિપેન નરેન્દ્ર જ઼ેવન્તલાલ
13) મેહતા જેનિલ નિલેશ ભુપત વાડીલાલ
14) મેહતા જિગ્નેશ ચંદ્રકાંત વનેચંદ
15) સંઘવી કવીશ અતુલ વિનયચંદ્ર
16) શાહ પ્રદીપ વ્રજલાલ
17) શાહ જતીન નવનીતલાલ ચુનીલાલ
18) શેઠ ફેરિલ કમલ ધીરજલાલ
19) સોલાણી નિલેશ ચંદુલાલ
20) વોરા રાશિ પરેશ ગુણવતરાય

Saturday, December 24, 2011

આસ્થા અને અંધવિશ્વાસ

 અસાધ્ય બીમારીઓની સારવારને માટે લોકોને ઝાડ-ફૂંક, તોટકા અને દેવી-દેવતાઓની મદદ લેવી એક સામાન્ય વાત છે. આજે અમે તમને આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં એક એવી જ જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં કમળાની સારવાર કરવાની એક અનોખી રીત અપનાવવામાં આવે છે.

વર્ષગાંઠ (24-12)


1 ) દોશી મંજૂલાબેન ભુપતરાય ભાઈચંદ
2 ) ગાંધી રૂપલ શેખર ચંદ્રકાંત
3 ) દોશી મિહિર દીપક હરીશ
4 ) શાહ નીતા નિષાદ
5 ) મેહતા હેમલ જગદીશ સેવંતિલાલ
6 ) પારેખ રાહુલ જિતેન્દ્ર જયંતિલાલ
7 ) પટેલ રાજેન્દ્ર દુર્લભજી
8 ) સંઘવી નેહા દીપક ખુશાલચંદ
9 ) સંઘવી રોશની પ્રકાશ પ્રવીણચંદ્ર
10) સંઘવી હિલોની હિતેષ પ્રવીણચંદ્ર
11) સપાણી ભાવના જિતેન પંકજ
12) શાહ ઋષિત વિપુલ અનોપચંદ
13) શાહ રીધ્ધિ મનીષ સેવંતિલાલ
14) શાહ શૈલેશ મણિલાલ
15) શેઠ હેમાંગ નરેન્દ્ર

Friday, December 23, 2011

વર્ષગાંઠ (23-12)


1 ) દોશી નેમીશ શશિકાન્ત શાંતિલાલ
2 ) દોશી કુમારપાળ દીપક હરીશ
3 ) લોદરિયા મહેશ દલિચંદ
4 ) મેહતા પર્થ ભાવેન વસંતરાય વ્રજલાલ
5 ) મેહતા ગિરીશ શામળદાસ
6 ) મેહતા ધવલ ચેતન કાંતિલાલ
7 ) મેહતા પ્રતિભા રસિકલાલ પ્રાણજીવન
8 ) મેહતા હેતવી હેમાન્શુ પ્રવીણચંદ્ર ખોડીદાસ
9 ) શાહ બીના મહેશ પ્રભુલાલ
10) શાહ જયશ્રી બિપીન ચીમનલાલ
11) શેઠ દિલીપ નવલચંદ

Thursday, December 22, 2011

મૃત્યુ

 

વાંકાનેર હાલ ઘાટકોપર શાહ શાંતિલાલ લાધાભાઈના પુત્ર ઇન્દ્રકાંતભાઈના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૬૮) ૨૧-૧૨-૧૧, બુધવારના ઘાટકોપર મધ્યે અવસાન પામેલ છે. તેઓ અતુલ, દિપક, શ્રેયાંશના માતુશ્રી. અ. સૌ. વિભા, અ. સૌ. મનિષા, અ. સૌ. કેતકીના સાસુજી. પડધરીવાળા હાલ રાજકોટ ગારડી ન્યાલચંદ મોતીચંદના દીકરી. પ્રાર્થનસભાઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ). ૨૨-૧૨-૧૧ ને ગુરુવારે, ૩ થી ૪-૩૦. લૌ. વ્ય. બંધ છે.

વર્ષગાંઠ (22-12)


1 ) ગાંધી શૈલેશ ન્યાલચંદ મનસુખલાલ
2 ) લોદરિયા જસ્વીન વલ્લભદાસ
3 ) મેહતા સુરભી ચેતન કાંતિલાલ
4 ) મેહતા હેતલ ભુપતભાઈ
5 ) મેહતા જનક સુરેન્દ્ર જ઼ેવન્તલાલ
6 ) મેહતા ભવિષા ચંપકલાલ હરિલાલ
7 ) પટેલ નિધિ સૌમિલ રાજેન્દ્ર
8 ) સંઘવી સાક્ષી અભય ઘેલાભાઇ
9 ) સંઘવી મીના વિનોદરાય ખુશાલચંદ
10) શાહ મિરેન ચેતન રસિકલાલ અમૃતલાલ
11) શેઠ મનીષા ચેતન કિશોરચંદ્ર
12) શેઠ આત્મન પરિમલ વિજય રતિલાલ

Wednesday, December 21, 2011

'ડોશી વૈદું'ના છપ્પા

ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.
...
રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.
- અનામી


 

વર્ષગાંઠ (21-12)


1 ) સંઘવી સુધા મૂકેશ
2 ) દોશી હીરલ શૈલેશ ઇન્દુલાલ મણિલાલ
3 ) દોશી ભાલેશ ભુપતરાય ભાઈચંદ
4 ) મેહતા કેજલ નન્દિશ જગદીશ હિંમતલાલ
5 ) મેહતા નીરંજન ભોગીલાલ
6 ) મેહતા ધર્મી કલ્પેન
7 ) મેહતા રાધિકા વિપુલ નવીણચંદ્ર
8 ) પારેખ કવિતા ધીરેન્દ્ર કાંતિલાલ
9 ) સંઘવી અંકિત જગદીશ મનસુખલાલ
10) શાહ કામિની ગિરીશ નટવરલાલ
11) શાહ હીરેન કીર્તિકુમાર હિમતલાલ
12) શાહ વૈશાલી યોગેશ હસમુખરાય
13) શાહ ખુશી અજય વિનોદરાય જેઠાલાલ
14) શેઠ હંસા અજીત ચંદ્રકાંત

Tuesday, December 20, 2011

વર્ષગાંઠ (20-12)


1 ) દોશી વામી હિતેષ મણિલાલ ઉજમશી
2 ) લોદારિયા કરણ નરેશ અમૃતલાલ
3 ) મેહતા જયશ્રી મૂકેશ હિંમતલાલ
4 ) મેહતા ભૈરવી જિગર શાહ
5 ) પારેખ રુચિ ભાવિન શાહ
6 ) સંઘવી નૈમિન ચેતન સેવંતિલાલ
7 ) શાહ નિશા નિલેશ વસા
8 ) શાહ શૈલેશ શંકરલાલ
9 ) શાહ રશ્મીબેન કેતન મહેન્દ્ર કેશવલાલ
10) શેઠ સુર્યકાંત રવીચંદ
11) ત્રેવાડિયા પ્રીતિ મયૂર અશોક
12) વોરા જગદીશ હેમતલાલ

Monday, December 19, 2011

વર્ષગાંઠ (19-12)


1 ) દોશી જસ્મિં ભાલેશ ગુણવંતરાય અભેચંદ
2 ) શાહ હીના દેવેશ ચંદ્રકાંત
3 ) મેહતા ધરા ભરત કાંતિલાલ
4 ) મેહતા ફોરમ કેતન હરગોવીંડદસ
5 ) મેહતા હિતેષ ધારશીભાઈ
6 ) મેહતા જયશ્રી કિરીટ મણિલાલ
7 ) પારેખ અલ્પના ભરત કાંતિલાલ
8 ) પારેખ શીતલ હેમાંગ નવીણચંદ્ર
9 ) સંઘવી વિધિ અક્ષય બિપીન મોહનલાલ
10) શાહ નવ્યા હેમલ દિનેશ
11) શાહ હિર અજય વિનોદરાય જેઠાલાલ
12) શેઠ સુમન હિતેષ મુગટલાલ
13) વખારિયા કીશોર લાભશંકર

Sunday, December 18, 2011

વર્ષગાંઠ (18-12)


1 ) દોશી જયેશ ચીમનલાલ
2 ) ગાંધી કોમલ જિગ્નેશ ધીરજલાલ
3 ) મેહતા માયા જયેશ નટવરલાલ
4 ) મેહતા સોનલ દર્શન હરીશ જમનાદાસ
5 ) મેહતા ધવલ પ્રકાશ કાંતિલાલ
6 ) મેહતા જિતેન્દ્ર જેવતલાલ
7 ) પારેખ મનીષા નિલેશ હરીશ
8 ) પટેલ પર્વ દિનેશ અનંતરાય
9 ) સંઘવી રાજેન્દ્ર હરજીવન
10) શાહ વિધિ પંકજ હિમતલાલ
11) શાહ વૃધ્ધિ પંકજ હિમતલાલ
12) શેઠ કુમારપાળ જગદીશ કાંતિલાલ

Saturday, December 17, 2011

વર્ષગાંઠ (17-12)

1 ) ભીમાણી જૂલી હેમલકુમાર
2 ) ઘૉલાણી કેયુર મહેશ બાલાચંદ
3 ) લોદરિયા વિજય મગનલાલ
4 ) મેહતા ડિંપલ નિશીથ હસમુખ શાંતિલાલ
5 ) મેહતા ધ્વની નવનીત દીપચંદ
6 ) મેહતા જયાબેન હિંમતલાલ જીવરાજ
7 ) મેહતા સરલા ચંપકલાલ હરિલાલ
8 ) શાહ રક્ષિત ભરત રજનીકાંત
9 ) શાહ ગિરીશ હાકેમચંદ
10) શાહ શ્રેયા શ્રેયાંશ ઈન્દ્રકાંત શાંતિલાલ
11) શેઠ દીપ્તિ ધર્મેશ મહેન્દ્ર ધીરજલાલ

Friday, December 16, 2011

શું વાંકાનેર ઝાલાવાડમાં હતું?



નીચેનો લેખ જે ૧૮૮૨માં લખાયો છે તે વાંચતા  લાગશે કે વાંકાનેર ઝાલાવાડમાં હતું


‘તારીખે સોરઠ’ પુસ્તકનું પૂરું અંગ્રેજી નામઃ ‘તારીખે સોરઠઃ અ હિસ્ટરી ઑવ ધ પ્રોવિન્સિસ ઑર સોરઠ એન્ડ હાલાર ઇન કાઠિયાવાડ’. લેખક જુનાગઢના નવાબના દીવાન રણછોડજી અમરજી. ફારસીમાંથી થયેલો અંગ્રેજી અનુવાદ ઇ.સ. ૧૮૮૨માં મુંબઈમાં છપાયો હતો. દીવાન સાહેબે વર્ણવેલી હકીકતો તેમણે જાતે જોઇ હતી અથવા તો એ તેમના પિતાશ્રીના સમયમાં ઉદ્ભવી હતી. સોરઠ અને હાલાર વિશે અગત્યની માહિતી આપતો આ ગ્રંથ છે. તેમાં આપેલી એક માહિતી મુજબ કાઠિયાવાડ નીચે મુજબના દસ નાનાં મોટાં પ્રાંતોમાં વહેંચાયેલું હતું.

(૧) આશરે પચ્ચાસ રાજ્યોનો ઉત્તરનો ઝાલાવાડ, જેના મોટા શહેરોમાં ધ્રાંગધ્રા, લીમડી, વઢવાણ, વાંકાનેર, સાયલા, ચુડા અને થાન-લખતરનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં તેઓ વિરમગામ, મંડલ અને હાલે અમદાવાદના ભાગરૂપે થયેલા ધંધુકા જિલ્લાના કેટલાક ભાગનો સમાવેશ થતો હતો. (૨) ઝાલાવાડની પશ્ચિમે મોરબી અને માળિયા સહિતનો મચ્છુકાંઠા. (૩) કચ્છના હાલા શાખાના જાડેજાઓ પરથી જે ઓળખાય છે તે વાયવ્ય તરફનો છવ્વીસ રાજ્યોનો હાલાર, જેમાં જામનગર અથવા નવાનગર સૌથી મોટો. રાજકોટ, ગોંડલ, ધોરાજી, ધારોળ વ. પ્રમાણમાં નાનાં. (૪) પશ્ચિમ કાંઠાનું વડોદરામાં આવેલું ઓખામંડળ. (૫) નૈઋત્ય કાંઠાનું બારડ અથવા જેતવડ જે પોરબંદર તરીકે પણ ઓળખાતું. (૬) દક્ષિણમાં જૂનાગઢ રાજ્યના તાબાનું સોરઠ અને બાંટવા ને અમરાપુરની બે નાની જાગીરો. માંગરોળથી દિવ સુધીનો કાંઠો નાઘેર તરીકે પણ ઓળખાતો. (૭) અગ્નિ કે દક્ષિણ-પૂર્વના ડુંગર પ્રદેશનો બાબરીયા કોળીઓ પરથી ઓળખાતો બાબરીવાડ, જેનાં ઘણાં ગામડાઓ વડોદરાના ગાયકવાડના તાબામાં હતાં. (૮) જેતપુર-ચિતલ, અમરેલી, જસદણ, ચોટિલા, આનંદપુર અને પચ્ચાસ બીજી જાગીરો ધરાવતો મધ્યનો કાઠિયાવાડ સૌથી મોટો જિલ્લો. (૯) શત્રુંજી નદી પર નાની જાગીરોમાં વહેંચાયેલું ઉંદ-સરવેયા. અને (૧૦) ખંભાતના અખાતના કાંઠાનો ગોહિલ રાજપૂતો પરથી જેનું નામ પડ્યું છે તે ગોહિલવાડ, અમદાવાદ ક્લૅક્ટોરેટના હેઠળનો ગોધરા જિલ્લા, પ્રથમ વર્ગનું રાજ્ય ભાવનગર, પાલિતાણા, વાળા, લાઠી વ.નો સમાવેશ થાય છે.



સંદર્ભ : મુંબઈ સમાચાર -ડીપ ફોકસ - અમૃત ગંગર

વર્ષગાંઠ (16-12)

1 ) દોશી કિરીટ મણિલાલ ઉજમશી
2 ) ગાંધી બ્રિજેશ સુરેશચન્દ્ર મનસુખલાલ
3 ) લોદરિયા ઉચિત દિવ્યેશ અંબાલાલ હરજીવન
4 ) લોદરિયા ભાવિકા હીરેન મહેશ શાંતિલાલ
5 ) લોદરિયા નિરલ વિજય છોટાલાલ
6 ) મેહતા સેજલ વિમલ હસમુખ અંબાવિદાસ
7 ) મેહતા પલ્લવી રાજેશ નટવરલાલ કિરચંદ
8 ) પટેલ સૌરભ હસમુખરાય નરેન્દ્રરાય
9 ) સંઘવી વિશાલ રમેશ કાંતિલાલ
10) સંઘવી ધર્મેશ કસ્તુરચંદ
11) સંઘવી પાર્થ ચન્દ્રેષ રમણીકલાલ
12) સ્વ.શાહ ભાનુમતી ભુપતરાય હિમતલાલ
13) શાહ ત્રિશલા દિલીપ રતિલાલ
14) શેઠ કિરીટ રમણીકલાલ

Thursday, December 15, 2011

વર્ષગાંઠ (15-12)


1 ) દોશી હેનાલી રાજીવ મધુકાન્ત કસ્તુરચંદ
2 ) દોશી શિલ્પા કેતન જશવંતલાલ
3 ) ગાંધી મહેન્દ્ર ગોવિંદજી
4 ) ખંડોર ભૂપેન્દ્ર લાલચંદ
5 ) મેહતા નિર્મલ દિલીપ કેશવલાલ સુખલાલ
6 ) મેહતા રમણીકલાલ નાનચંદ
7 ) મેહતા રાજન મહસુખલાલ મોહનલાલ
8 ) મેહતા અનુસૂયા પ્રદ્યુતલાલ હિંમતલાલ
9 ) સંઘવી રિધ્ધિ પ્રકાશ ધારશીભાઈ
10) શાહ ધનલક્ષ્મી હીરાલાલ
11) શાહ શ્રેયાંશ ઈન્દ્રકાંત શાંતિલાલ
12) શેઠ દીપક મનસુખલાલ

Wednesday, December 14, 2011

વર્ષગાંઠ (14-12)


1 ) દોશી નયના દીનેશભાઈ
2 ) દોશી પ્રીતિ જતીન જયસુખલાલ શાંતિલાલ
3 ) ગાર્ડી ભારતી અજીત છબિલદાસ
4 ) દોશી નયનબેન દિનેશ
5 ) લોદરિયા સોનલ જયેશ રસિકલાલ
6 ) લોદરિયા તનિશ નિરલ વિજય
7 ) મેહતા હરેશ વાડીલાલ
8 ) મેહતા ઋષભ શશિકાન્ત દીપચંદ
9 ) પારેખ અનન્તિ પરિમલ કાંતિલાલ
10) સંઘવી રસિકલાલ નરશિદાસ
11) શાહ ફ્રેની અજય નગીનદાસ
12) શાહ હરેશ જટાશંકર
13) શાહ દિપાલી નરેન્દ્ર કાંતિલાલ
14) શાહ ભાવના હસમુખલાલ કાંતિલાલ
15) શેઠ ચેતન કિશોરચંદ્ર
16) સોલાણી પન્ના મૂકેશ જેવતલાલ

Tuesday, December 13, 2011

વર્ષગાંઠ (13-12)


1 ) દોશી નમસ્વી જીતેષ મુગટલાલ
2 ) દોશી હિમાંશુ કમલેશ મનહરલાલ
3 ) લોદરિયા વિનીતા જયેશ મુગટલાલ
4 ) મેહતા હીનલ નિમેષ ભુપતરાય રતિલાલ
5 ) મેહતા દિગંત કાંતિલાલ દુર્લભજી
6 ) મેહતા મિતેષ ભરત ચંદુલાલ
7 ) મેહતા રીમા વિરેશ હરગોવિંદદાસ
8 ) પારેખ સરોજ ધીરેન્દ્ર કાંતિલાલ
9 ) પટેલ અનીતા સૌમિલ રાજેન્દ્ર
10) શાહ પાયલ દર્શન પ્રદીપ રજનીકાંત
11) શાહ દર્શના અરવિંદ ઠાકોરલાલ
12) શાહ વિજય અનોપચંદ
13) શાહ જૈમીન ચેતન રસિકલાલ અમૃતલાલ

Monday, December 12, 2011

વર્ષગાંઠ (12-12)


1 ) દોશી અમિત ઇન્દુલાલ કાનજી
2 ) દોશી વિનોદરાય મગનલાલ
3 ) લોદરિયા ઈંદિરા નવલચંદ
4 ) મેહતા બબાલાલ ધનવંતરાય
5 ) મેહતા અર્પિત ગિરીશ શામળદાસ
6 ) મેહતા જય દિલીપ રતિલાલ
7 ) મેહતા પરીક્ષિત પ્રકાશ મગનલાલ
8 ) મેહતા પાર્થ હિતેષ જયંતિલાલ
9 ) મેહતા હિંમતલાલ જીવરાજ઼
10) મેહતા હેમાન્શુ પ્રવીણચંદ્ર ખોડીદાસ
11) પારેખ પીનાંગ કેતન ઉમેદચંદ
12) પટેલ અદિતિ જતીન પાનાચંદ
13) સંઘવી દેવીના ધર્મેશ મહેન્દ્ર
14) શાહ વિશાલ મહેન્દ્ર ચંપકલાલ
15) શાહ ઉત્તમકુમાર જયંતિલાલ

Sunday, December 11, 2011

વર્ષગાંઠ (11-12)

1 ) દોશી કલ્પના ગિરીશ ચીમનલાલ
2 ) દોશી મૂકેશ મનહરલાલ
3 ) ઉદાણી હેતલ હીરેન નલિન
4 ) મેહતા સૌરભ રાજેન્દ્ર કાંતિલાલ
5 ) મેહતા શ્રેણીક મનીષ અનૂપચંદ
6 ) મેહતા હેજલ ચેતન હર્ષદરાય
7 ) મેહતા અનેરી જયેશ ભુપતભાઈ
8 ) પારેખ ચૈતાલી આશિષ ઈન્દુકુમાર
9 ) પટેલ જિતેન છબિલદાસ
10) શાહ દર્શના સમીર નટવરલાલ
11) શાહ મનહરલાલ સુખલાલ
12) શેઠ મનીષ વિનુભાઇ હેમતલાલ
13) સોલાણી વિમી મનોજ ધીરજલાલ

Saturday, December 10, 2011

વર્ષગાંઠ (10-12)

1 ) મેહતા સૌમિલ હેમલ ભુપતભાઈ
2 ) મેહતા ભાવીની રમણીક વનેચંદ
3 ) મેહતા શૈલી પરેશ અશોક્ભાઇ
4 ) પારેખ મેહુલ રમેશ નવલચંદ
5 ) સંઘવી દિશા ધીરજલાલ મણિલાલ
6 ) સંઘવી ચેતનકુમાર રમણીકલાલ
7 ) સંઘવી કમલેશ ચંદુલાલ
8 ) સંઘવી જ઼િનલ કમલેશ ચંદુલાલ
9 ) શાહ જિગર હસમુખલાલ વૃજલાલ  
10) શાહ જય ભરત રતિલાલ
11) શેઠ ફાલ્ગુણી પરાગ હિમતલાલ રતિલાલ
12) શેઠ સ્નેહલ મૂકેશ જેવતલાલ

Friday, December 9, 2011

વર્ષગાંઠ (09-12)

1 ) ઓઝા પૂનાબેન કેતન
2 ) દોશી પાર્થ વિજય ગુણવંતરાય
3 ) દોશી વિધિ કમલેશ મનહરલાલ
4 ) ઘૉલાણી ચુનીલાલ જેઠાલાલ
5 ) શાહ દેવયાની યોગેશ
6 ) પટેલ કીશોર ખુશાલચંદ
7 ) સંઘવી રીટા મહેશ મગનલાલ
8 ) શાહ કીશોર ઉમેદચંદ
9 ) શાહ હેતલ કિરીટ ઠાકોરલાલ
10) શેઠ ઈલા દુષ્યંત ધીરજલાલ
11) શેઠ માનસી દીપક રમણીકલાલ

Thursday, December 8, 2011

વર્ષગાંઠ (08-12)

1 ) શાહ બીના સલિલ
2 ) દોશી જ઼લ્પા નરેન્દ્ર વિક્રમચંદ
3 ) ગાંધી કુંજલ રાજેશ રવીચંદ
4 ) લોદરિયા દર્પણ કિરીટ રવીચંદ
5 ) લોદરિયા શશિકાન્ત પાનાચંદ
6 ) લોદરિયા ધીરેન્દ્ર પાનાચંદ
7 ) લોદરિયા ખુશબૂ રાહુલ રસિકલાલ છગનલાલ
8 ) મેહતા ભાવના રાજેન્દ્ર આંબાવિદાસ
9) પારેખ નીતા હરેશ કાંતિલાલ
10) શાહ રીતુ કલ્પેશ હર્ષદરાય જમનાદાસ
11) શાહ હેમલ નરેન્દ્ર
12) શાહ દ્રષ્ટી મનીષ નવીનભાઇ
13) શેઠ સરોજ ચંદ્રવદન જમનાદાસ
14) વોરા નેમિન વીરેન્દ્ર માણેકલાલ
15) વોરા પારુલ ધનસુખ 
16) શાહ પ્રણવ જીતેન્દ્ર   

Wednesday, December 7, 2011

લગ્ન

શીતલ જગદીશ હિમતલાલ મેહતા (વતન : મોરબી/ હાલ :કાંદીવલી -વે  )
ના લગ્ન
રોનક કિરીટભાઈ વેલજીભાઈ ગરાચ  ( હાલ :ચેમ્બુર) 


સાથે તા. ૦૬-૧૨-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

સગપણ

હેતલ રજનીકાંત  હિમતલાલ મેહતા  (વતન: મોરબી  /હાલ : કાન્દિવલી -ઈ )

નુ સગપણ

હનીશ  અજય મનહરલાલ શાહ (વતન:વાંકાનેર  /હાલ:કોલકતા-બેંગલોર )

સાથે તારીખ ૦૫-૧૨-૨૦૧૧  ના રોજ કરવામા આવેલ છે.

લગ્ન

મોસમ  યોગેશ ચંદુલાલ મેહતા (વતન : વાંટાવદર/ હાલ :મલાડ)
ના લગ્ન

વિશાલ  કમલેશ જમનાદાસ  શાહ 
(વતન : વાંકાનેર / હાલ :દાદર)
 
સાથે તા. ૦૧-૧૨-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના
**************
મિતલ (મંજરી)  રમેશ શિવલાલ શેઠ(વતન : વાંકાનેર / હાલ :ઘાટકોપર )
ના લગ્ન
મયંક રાજેન્દ્ર સુમતીલાલ કોઠારી (વતન : જામનગર  / હાલ :ખારઘર  ) 


સાથે તા. ૦૧-૧૨-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના


વર્ષગાંઠ (07-12)


1 ) દોશી રોમિલ અનીલ મનહરલાલ
2 ) ગાંધી મિતાલી વિનોદ હિમતલાલ
3 ) લોદરિયા હેતના ભીખુભાઇ(હિતેન) હિંમતલાલ
4 ) લોદરિયા મગન રાકેશ વસંત નગીનદાસ નંદલાલ
5 ) મેહતા મનન હેમાન્શુ નગીનદાસ
6 ) મેહતા કલ્પના સંદીપ ચંપકલાલ હરિલાલ
7 ) મેહતા બિપીન કાંતિલાલ
8 ) પટેલ દિપેન દિલીપ મણિલાલ
9 ) શાહ હેમેન્દ્ર કાંતિલાલ
10) શાહ અશોક મનહરલાલ
11) શાહ કુશલ કીશોર ન્યાલચંદ
12) શાહ ડેનિમ અરવીંદભાઇ દેવચંદ

Tuesday, December 6, 2011

વર્ષગાંઠ (06-12)


1 ) દોશી દિલીપ ચમનલાલ
2 ) લોદરિયા જીજ્ઞા કિરીટ રવીચંદ
3 ) મેહતા શ્રુતિ દીપક ઇન્દુલાલ ઉમેદચંદ
4 ) મેહતા પ્રબ્લેશ મગનલાલ
5 ) સંઘવી દીપ્તિ જ઼િનેશ લલિતકુમાર
6 ) સંઘવી હાર્દિક પંકજ કસ્તુરચંદ
7 ) સંઘવી ધર્મેન્દ્ર વિનોદરાય મનસુખલાલ
8 ) સંઘવી જિતેન્દ્ર વલ્લભદાસ
9 ) શાહ નીરવ કિશોર હિમતલાલ
10) શાહ હીતૉક્ષી મૂકેશ છબિલદાસ
11) શેઠ મૂકેશ જેવતલાલ
12) શેઠ જયેશ ત્રીભોવનદાસ
13) સોલાણી મોનેલ મૂકેશ
14) ત્રેવાડિયા જયેશ ઉજમશી

Monday, December 5, 2011

વર્ષગાંઠ (05-12)


1 ) દોશી હસુમતી નવનીતરાય ચુનીલાલ
2 ) લોદરિયા જૈનમ મહેશ દલીચંદ
3 ) લોદરિયા હાર્દિક સુરેશ જયંતિલાલ
4 ) મેહતા પાર્થ પરેશ જયસુખલાલ રતિલાલ
5 ) સંઘવી બીજલ વિપુલ
6 ) મેહતા વિજયાબેન હર્ષદરાય
7 ) શાહ કુંજલ પ્રેમલ અનૂપચંદ
8 ) શાહ રૂપલ કમલેશ સુર્યકાંત જેઠાલાલ
9 ) શેઠ ધ્વની સ્નેહલ મૂકેશ જેવતલાલ
10) સોલાણી મનોજ ધીરજલાલ
11) વખારીયા દીપ નિલેશ કનકરાય

Sunday, December 4, 2011

ક્રિકેટ ટુર્નામેન્ટ ની ૬ ટીમો જાહેર

તા. ૪-૧૨-૨૦૧૧ને રવિવારના રોજ રમાનારી ક્રિકેટ મેચો રમવા માટે નીચેની ૬ ટીમો મેદાન ઉપર ઉતરશે. 

ખેલાડીઓ ના  નામ
ટીમ A
મીનેશ કે મેહતા(દેવાંગ)
ભાવિક હર્ષદ મેહતા
પ્રતીક બિપીન શાહ
મિતેષ કનક મેહતા
દર્શન અશોક શાહ
ભાવેન અનીલ શાહ
પુનીત અનીલ શાહ
રોમિલ અનીલ દોશી
આશિષ રશ્મીકાંત  શાહ (કેપ્ટન)
હાર્દિક પંકજ સંઘવી
દિપેશ આર શેઠ
નીરવ મહેન્દ્ર સંઘવી
દિવ્ય હરેશ શાહ
આકાશ પરેશ ગાંધી
સોહિલ રાજેશ ગાંધી


ટીમ B

હાર્દિક વસંત મેહતા
વિમલ ઇન્દુલાલ શાહ
પારસ વિનોદ પારેખ
ભાવેશ પ્રફુલ શાહ (કૅપ્ટન)
નૈશીલ હેતલ મેહતા
જેસિલ શૈલેષ ગાંધી
હર્ષિત હસમુખ મેહતા
સચિન હરેન્દ્ર શેઠ
નીષિત શૈલેષ મેહતા
વિનિત ગિરેશ શાહ
સુનિલ ગિરધરલાલ સંઘવી
રાકેશ મનહર શાહ
અશોક ઍસ મેહતા
ચિંતન મનોજ મેહતા
યશ હિતેષ સંઘવી
 
ટીમ C
ભાવેશ અનંતરાય શાહ (કૅપ્ટન)
કલ્પેશ સુરેશ મેહતા
ભવ્ય આશિક મેહતા
શૈલેશ પી મેહતા
ધવલ ચેતન મેહતા
કલ્પેશ ત્રીલોકચંદ મેહતા
સચિન ઇન્દ્રવદન મેહતા
શ્રેણીક વિજય મેહતા
ભાવિન આશિક મેહતા
જિનેશ જગદીશ શાહ
પારસ પ્રદીપ શાહ
નિશીથ રજનીકાંત પારેખ
મિતેષ જગદીશ શાહ
જિતેન પંકજ સપાણી
જિતેન હર્ષદ મેહતા

ટીમ  D
પરીક્ષિત પારસ મેહતા
જીમેષ ડી લોદરિયા (કૅપ્ટન)
જિગર ઍસ મેહતા
જેમિન ડી સંઘવી
મિહિર સી મેહતા
દર્શન વી મેહતા
મનન ઍચ મેહતા
ગૌરવ ઍસ પટેલ
હેમલ બી મેહતા
આશિક કે મેહતા
જયેશ ટી શેઠ
યશ કલ્પેશ મેહતા
હરેશ સી દોશી
ભવ્ય રાજેશ શાહ
ધવલ ઍમ ખંડોર


ટીમ E
ભાવીશ દીપક મેહતા
ધર્મીન દિનેશ દોશી (કૅપ્ટન)
જિનેશ ગિરીશ મેહતા
નિર્મલ અશોક શાહ
કૌશિક કિરીટ શેઠ
અંકિલ ગુણવંત મેહતા
વસંત જગદીશ શાહ
ગુણવંત ઍસ મેહતા
આદિત્ય જિતેન સપાણી
યશ ભરત શાહ
શ્રેણીક પંકજ મેહતા
દિપેશ જિતેન્દ્ર પારેખ
ભદ્રેષ હરેશ શાહ
જૈનમ હિતેષ શાહ
વિપુલ ઇન્દુલાલ શાહ

ટીમ F
જય બિપીન મેહતા
ગૌરવ ડી મેહતા (કૅપ્ટન)
અમિષ મહેશ મેહતા
જિગર ઍચ શાહ
કરન વિજય મેહતા
ઋષભ રાજેશ મેહતા
અર્પિત ગિરીશ મેહતા
દર્શન ડી વોરા
ધર્મેશ ઍમ સંઘવી
હેતલ બી મેહતા
વિરાગ વિનોદ લોદરિયા
સૌમિલ હેતલ મેહતા
શ્રેયાંશ પંકજ સંઘવી
મેહુલ ઈન્દુકુમાર પારેખ
કેતન પ્રફુલ શાહ
શીતલ રજનીકાંત શેઠ

વર્ષગાંઠ (04-12)


1 ) દોશી વિપુલ મુગટલાલ
2 ) મેહતા મીના નિલેશ અરવિંદ સુખલાલ
3 ) મેહતા રમેશચન્દ્ર કેશવલાલ
4 ) મેહતા તરલા ઉમેશ નેમચંદ
5 ) મેહતા તેજલ ભાવિન અશોક શાંતિલાલ
6 ) મેહતા મીના નિલેશ
7 ) સંઘવી લતા રમેશ કાંતિલાલ
8 ) સંઘવી સોનલ કેતન ચીમનલાલ
9 ) સંઘવી પ્રભાબેન રમણીકલાલ
10) શેઠ રોનક મનહરલાલ

Saturday, December 3, 2011

ક્રિકેટ ટુર્નામેન્ટના સખી દાતાઓની નામાવલી

ક્રિકેટ ટુર્નામેન્ટના સખી દાતાઓની   નામાવલી  નીચે મુજબ છે.
રૂ. ૯000/-    શ્રી ચંદુલાલ અમૃતલાલ શાહ પરિવાર
રૂ. ૫000/-    શ્રી ગિરધરલાલ જ઼ેતશીભાઈ સંઘવી પરિવાર
રૂ. ૫000/-    શ્રીમતી વર્ષાબેન વિજયભાઇ મેહતા પરિવાર
રૂ. ૫000/-    માતુશ્રી ચંદનબેન કાંતિલાલ પારેખ પરિવાર
રૂ. ૪૫00/-    શ્રી ચુનીલાલ પોપટલાલ મેહતા પરિવાર
રૂ. ૩૫00/-    શ્રી હરેન્દ્ર ભાઈચંદ મેહતા પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી ત્રંબકલાલ કરસનજી મેહતા પરિવાર
રૂ. ૨૫00/-    માતુશ્રી કમલાબેન જમનાદાસ શેઠ પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી રસિકલાલ છગનલાલ લોદરિયા પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી અમૃતલાલ દીપચંદ શાહ પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી હરેન્દ્રભાઈ રવીચંદ શેઠ પરિવાર
રૂ. ૨૫00/-    માતુશ્રી ગુણવંતીબેન ચંદ્રકાંત સંઘવી પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી મહેન્દ્ર વલ્લભદાસ સંઘવી પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી વિનિત કનકરાય મેહતા પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી ચીમનલાલ છગનલાલ શાહ પરિવાર
રૂ. ૨૫00/-    માતુશ્રી મુકતાબેન પ્રભાશંકર મેહતા પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી જટાશંકર કુવરજી શાહ પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી કસ્તુરભાઇ જ઼ેતશીભાઈ સંઘવી પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી કુમુદચંદ્ર ઉમેદચંદ મેહતા પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી કાંતિલાલ સુખલાલ શાહ પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી નરોત્તમદાસ ચુનીલાલ મેહતા પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી મધુસુદન લાલચંદ ગાંધી પરિવાર
રૂ. ૨૫00/-    શ્રી ઉત્તમકુમાર રતિલાલ શાહ પરિવાર
રૂ. ૨૫00/-    માતુશ્રી હીરાબેન વનેચંદ શાહ પરિવાર
રૂ. ૨૫00/-    માતુશ્રી ભારતીબેન નવીનચંદ્ર શાહ પરિવાર
રૂ. ૧૫00/-    શ્રી લલિતભાઈ પ્રાણજીવન સંઘવી પરિવાર
રૂ. ૧૫00/-    શ્રી સુમતીલાલ લાલચંદ શાહ પરિવાર
રૂ. ૧000/-  }  

તથા વીડિઓ }  શ્રી હિમતલાલ રેવશંકર શાહ પરિવાર
આયોજન     }

નોંધ : ૧) ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ રાજેશ કેબલ ઉપર કરવામાં આવશે   
૨) લક્કી ડ્રોના પ્રેરક  શ્રી હરેન્દ્ર ભાઈચંદ મેહતા પરિવાર

મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : વાંકાનેર
મરનારનુ નામ :મુલચંદભાઇ દુર્લભજી શાહ
ઉમર : ૮૧ વર્ષ
મરણ તારીખ : ૧-૧૨-૨૦૧૧
પુત્રો :ભરત, બીપિન, પ્રકાશ,હરેન,સ્વ. જગદિશ
પુત્રવધૂઓ : નલિની,મીના,બીના,ઉર્વિ
પિતા : સ્વ. દુર્લભજી કાળીદાસ શાહ
ભાઇઓ : સ્વ. વાડિલાલ
બહેનો : સ્વ. પ્રભાબેન ઉમેદચંદ મેહતા,સ્વ. વનિતાબેન ફતેચંદ વોરા
સસરા :સ્વ. મનસુખલાલ હિરાચંદ મેહતા


પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વર્ષગાંઠ (03-12)




1 ) દોશી સોનલ મયૂર જિતેન્દ્ર
2 ) ઘૉલાણી નીતા રાજેશ શાંતિલાલ સોમચંદ
3 ) મેહતા હરીશ જમનાદાસ
4 ) મેહતા કૃતી કનક ત્રિકમજી
5 ) મેહતા પ્રદ્યુતલાલ હિંમતલાલ
6 ) મેહતા શિબા પરેશ અશોક્ભાઇ
7 ) મેહતા હાર્દિક વિજય ખોડીદાસ
8 ) સંઘવી જતીન મહેન્દ્ર માણેકલાલ
9 ) સંઘવી મયૂરી હિતેષ રસિકલાલ નરશિદાસ
10) શાહ જેવતલાલ સુખલાલ
11) શાહ શિવાની પરાગ કિશોર સુખલાલ
12) શાહ રોનક ઉત્તમકુમાર રતિલાલ
13) શાહ સંજય જયેન્દ્ર કાંતિલાલ
14) શેઠ ઈશીત પરાગ હિમતલાલ રતિલાલ
15) સોલાણી ક્રીના તુષાર કિશોરચન્દ્ર

Friday, December 2, 2011

વર્ષગાંઠ (02-12)



1 ) દોશી જયેશ અમૃતલાલ ઉજમશી

2 ) દોશી કેવિન કિરીટ મણિલાલ ઉજમશી
3 ) લોદરિયા ચિંતન ભૂપેન્દ્ર પ્રભુલાલ
4 ) મેહતા મરીશા દીપક ત્રંબકલાલ
5 ) મેહતા નરેશ ખોડીદાસ
6 ) પટેલ રચીતા જિતેન છબિલદાસ
7 ) સંઘવી ફલ્ગુણી ચેતન વિનુભાઇ
8 ) શાહ ધ્રુવેન દેવેન્દ્ર જયંતિલાલ
9 ) ઉષા પીયુષ મેહતા
10) શાહ ભાવિકા સચિન જશવંત
11) મેહતા ઍક્તા વિરેશ

Thursday, December 1, 2011

વર્ષગાંઠ (01-12)


1 ) દોશી આશ્વી સંજય રમેશચન્દ્ર અમિચંદ
2 ) ખંડોર કિરીટ ઉજમશી
3 ) મેહતા ડૉ.. મેહુલ હસમુખલાલ કેશવલાલ
4 ) મેહતા મૌસમ અશોક શામળદાસ
5 ) મેહતા પાર્શ્વ મહેશ મગનલાલ
6 ) મેહતા નીરવ અભય ભોગીલાલ
7 ) સંઘવી ભરત ચંદુલાલ
8 ) સંઘવી વીના ભરત ચંદુલાલ
9 ) શાહ હરેશ કાંતિલાલ
10) શાહ ઈલા ભુપતલાલ પ્રેમચંદ
11) શાહ સુર્યકાંત જેઠાલાલ
12) શાહ કમલેશ સુર્યકાંત જેઠાલાલ
13) શેઠ નિધિ વિરલ રાજેન્દ્ર નવલચંદ
14) શેઠ ડેનિસ પરેશ હિમતલાલ
15) શેઠ જ઼િનય સ્નેહલ મૂકેશ જેવતલાલ
16) શેઠ જયશ્રી દીપક મનસુખલાલ
17) સોલાણી દીપક રજનીકાંત