Pages

Sunday, May 27, 2012

મૃત્યું



વાંકાનેર હાલ કાંદીવલી કાંતીલાલ દુર્લભજી મહેતા (ઉં. વ. ૮૧) બુધવાર ૨૩-૫-૧૨ના અરિહંતશરણ થયેલ છે. તે ઇન્દુબેનના પતિ. રાજેશ, દીગંત, નિકીતા મહેશ શાહ, હેતલ મનીષ વારીયાના પિતા. જયોત્સના, જયશ્રીના સસરા. શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી મણીલાલ લક્ષ્મીચંદ શેઠના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર ૨૭-૫-૧૨ના ૧૦ થી ૧૧.૪૫ સ્થળ ઠઠ્ઠાઇ ભાટીયા હોલ મું. ૨, શંકર લેન, એસ. વી. રોડના કોર્નર, કાંદીવલી (વે.). નિવાસઃ ૬૦૨, અનામીકા બિલ્ડીંગ, મહાવીર નગર, દહાણુકર વાડી, કાંદીવલી (વે.).

No comments:

Post a Comment