
વાંકાનેર હાલ ભાયંદર કપૂરચંદ વાલજી મહેતાના પુત્ર રમણીકલાલ (ઉં. વ. ૮૮) તે મહેશભાઈ, નલીનભાઈ, પ્રદિપભાઈ, સ્વ. હિતેશભાઈ, વર્ષાબેન સંઘવીના પિતાશ્રી. સ્વ. ગીતાબેન, મીનાબેન, અલકાબેનના સસરા, તે રોહિતભાઈ, રાજેશભાઈ, સ્વ. પંકજભાઈ, કમલેશભાઈ, જીતેશભાઈ, હરેશભાઈ, રંજનબેન, ભારતીબેન, હર્ષાબેનના કાકા, તે સ્વ. પ્રભાબેન, સ્વ. દયાબેન, સુશીલાબેન, સ્વ. કંચનબેનના ભાઈ શુક્રવાર, ૨૫-૫-૧૨ના અરિહંતશરણ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૨૭-૫-૧૨ના ૩થી ૫. ભાયંદર વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મહાવીર એપાર્ટમેન્ટ. બી-વિંગ, બીજે માળે, ભાજી ગલ્લી, ભાયંદર (વે.)
No comments:
Post a Comment