વાંકાનેર હાલ ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહના ધર્મપત્ની મરઘાબેન (ઉં. વ. ૮૮) તે મહેશભાઇ, હરેશભાઇ, જગદીશભાઇ, ધીરજબેન, જયોતીબેન, પંકજબેનના માતુશ્રી. જયશ્રીબેન, ચંદ્રીકાબેન, પારૂલબેનના સાસુ. અમીત, નીલુ, નીતુ, રીમ્પલ, ભદ્રેશ, મિતેશ, વત્સલના દાદી. માંડલવાલા મોહનલાલ ડુંગરશી શાહના દીકરી ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા સોમવાર ૨૧-૫-૧૨ના ૯ થી ૧૧ સ્થળઃ લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયાનગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.
Sunday, May 20, 2012
મૃત્યું
વાંકાનેર હાલ ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહના ધર્મપત્ની મરઘાબેન (ઉં. વ. ૮૮) તે મહેશભાઇ, હરેશભાઇ, જગદીશભાઇ, ધીરજબેન, જયોતીબેન, પંકજબેનના માતુશ્રી. જયશ્રીબેન, ચંદ્રીકાબેન, પારૂલબેનના સાસુ. અમીત, નીલુ, નીતુ, રીમ્પલ, ભદ્રેશ, મિતેશ, વત્સલના દાદી. માંડલવાલા મોહનલાલ ડુંગરશી શાહના દીકરી ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા સોમવાર ૨૧-૫-૧૨ના ૯ થી ૧૧ સ્થળઃ લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયાનગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.
Labels:
Death
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment