Pages

Monday, May 21, 2012

મૃત્યું




વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ દેવચંદ મહેતાના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. ૭૫), તે ધીરેન, પ્રદીપ, જયશ્રી કિશોરકુમાર સુતરીયાના માતુશ્રી. તે મીનાબેન, રૂપાબેનના સાસુ. તે સ્વ. ચંદ્રકાંતભાઈ, ધીરૂભાઈ, સ્વ. શાંતાબેન, વિમળાબેન, નર્મદાબેન, વસુબેનના ભાભી. તે સોમચંદ કીરચંદ શેઠના દીકરી ૧૯-૫-’૧૨ ને શનિવારના વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

No comments:

Post a Comment