અરણિટિમ્બા હાલ કાંદીવલી હસમુખલાલ પોપટલાલ શાહ (ઉં. વ. ૬૬) ૩૦-૪-૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. પિયુષ, અમીત, કાજલના પિતાશ્રી. જીજ્ઞા, રૂપલ, સૌરભના સસરા. સ્વ. અનંતરાય, સ્વ. ચંદુભાઇ, સ્વ. રસીકભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. જયાબેન, સ્વ. મુકતાબેન, સ્વ. મંજુબેન, સ્વ. નીલમબેનના ભાઇ. સ્વ. જયંતીલાલ કુરજી મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા ૩-૫-૧૨ ગુરૂવારના ૪ થી ૬ સ્થળઃ પાવનધામ, બી.સી.સી.આઇ. ગ્રાઉન્ડની સામે, પીઝાહટવાળી ગલી, મહાવીર નગર, કાંદીવલી (વે.).
Death/Funeral
-
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
*વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )*
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી...
8 hours ago
No comments:
Post a Comment