૧) મનુભાઇ મેહતા જેઓ ધિરજલાલ રુપચંદ મહેતાના પુત્ર અને વાંકાનેર પાંજરાપોળના માજી પ્રમુખ થાય તેમનું અવસાન ચેન્નાઇ ખાતે થયુ. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી.
૨) કેશુભાઇ પટેલ ,ઈન્સ્યુરંસ એજન્ટ હતા અને આપણા સમાજના ઘણા સભ્યોના પરિચયમાં હતા. તેમનું અવસાન ૯૩ વર્ષની ઉંમરે થયુ.
૩) આપણા સમાજના શાહ પરિવારના દાદા(પ્રભુદાસભાઇ પ્રાણજીવનભાઈ) અને તેમના ભાઇઓ (રમણભાઇ તથા ચમનભાઇ) રમણ સિલ્કના નામે ધંધો કરતા હતા. તેમની દુકાનમાં આગ લાગતા તેમની દુકાન અને સ્ટોક બળી ગયેલ હતા. કોઇ જાનહાનિ થઇ નથી.
Monday, December 28, 2009
Sunday, December 27, 2009
Saturday, December 26, 2009
સમ્મેતશિખરજીની જાત્રા આવતે વર્ષે યુવક મંડળ દ્વારા
યુવક મંડળ આવતા વર્ષે સમ્મેતશિખરજીની જાત્રાએ સમાજના સભ્યોને લઇ જવાનું વિચારી રહ્યુ છે. આની જાહેરાત ગિરનારજીની જાત્રા વખતે કરવામાં આવેલ હતી.જાહેરાત થતાની સાથે દાનની રાશિઓ જમા થવા લાગી. ૫ નામો દરેક ૧ લાખના દાન માટે આવી પણ ગયા. તો તૈયાર થઇ જાવ સમ્મેતશિખરજીની જાત્રાએ જવા માટે આવતા વર્ષે.
Labels:
Tirth Yatra,
Yuvak Mandal
મૃત્યુ
વતન : વાકાંનેર
હાલ : કાંદિવલી, મુમ્બઈ
મરનારનુ નામ : પ્રમોદભાઇ વનેચંદ ગાંધી
ઉમર : ૬૦ વર્ષ
મરણ તારીખ : ૨૨-૧૨-૨૦૦૯
પિતા : સ્વ.વનેચંદ ગાંધી
માતા: સ્વ. પ્રાણકુંવર ગાંધી
પત્નિ : નલિનીબેન
પુત્ર : વિશાલ
ભાઈ : સ્વ.જયંતિલાલ
બહેનો : સ્વ. ચંદનબેન હરિલાલ દોશી, અનુમતિ વસંતલાલ મહેતા, નિરંજના હસમુખરાય સંઘવી
સસરા :તારાચંદ કસલચંદ ગાર્ડી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Wednesday, December 9, 2009
Sunday, December 6, 2009
કાયમી ફંડમાં ભેટ
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજને મળેલ ભેટ :
- રૂ. ૨૧,૦૦૦.૦૦ ઉચ્ચ કેળવણી લોન ફંડમાં હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતા પરિવાર તરફથી તેમના શ્રેયાર્થે
- રૂ. ૫,૦૦૦.૦૦ તપશ્ર્ચર્યા ટાઢક/બહુમાન ફંડમાં વિનોદીની નવનિતરાય વોરા, લતાબેન ગુણવંતરાય વોરા,હર્ષાબેન જગદિશ વોરા,દિવ્યાબેન ભરતભાઇ વોરા તથા સ્વ. નિતલ ભરતભાઇ વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
- રૂ. ૫,૦૦૦.૦૦ ઉચ્ચ કેળવણી ઉત્કર્ષ કાયમી ફ્ડમાં સેજલ કેતન અજમેરા,હિના જતિન અજમેરા,દિપા પારસ ક્ષત્રિય, ભાવિશા દર્શનભાઇ શાહ તથા પૂજા મૃણાલ દાણી તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
- રૂ. ૫,૦૦૦.૦૦ સાધર્મિક ભક્તિ સહાય યોજના કાયમી ફંડમાં ચેતના નિતિન વોરા તથા નિતિન અનંતરાય વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
- રૂ. ૫,૦૦૦.૦૦ શૈક્ષણિક પારિતોષિક કાયમી ફંડમાં શ્રીમતિ કંચનબેન અનંતરાય વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
- રૂ. ૫,૦૦૦.૦૦ સ્વામિ વાત્સલ્ય કાયમી ફંડમાં નવનિતરાય હેમતલાલ વોરા, ગુણવંતરાય હેમતલાલ વોરા, સ્વ. હસમુખરાય હેમતલાલ વોરા,જગદિશ હેમતલાલ વોરા,ભરતભાઇ હેમતલાલ વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
- રૂ. ૫,૦૦૦.૦૦ તબિબિ સહાય ફ્ડમાં સેજલ કેતન અજમેરા,હિના જતિન અજમેરા,દિપા પારસ ક્ષત્રિય, ભાવિશા દર્શનભાઇ શાહ તથા પૂજા મૃણાલ દાણી તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
Labels:
Donation
Friday, December 4, 2009
મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ નો ૧૪મો તીર્થયાત્રા પ્રવાસ
યુવક મંડળ ની ૧૪મી તીર્થયાત્રા ગિરનારજી તીર્થ તથા નાગેશ્વર પાર્શ્વનાથ ખાતે જઇ રહી છે. આ વરસે યુવક મંડળને ૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે એને અનુલક્ષીને આ યાત્રાનુ મહત્વ વધી જાય છે. યાત્રા ૦૪-૧૨-૨૦૦૯ ના શરુ થઇ ૦૯-૧૨-૨૦૦૯ ના રોજ પૂર્ણ થશે. આ યાત્રાના સંઘપતિ થવાનો લાભ શ્રીમતિ વિરબાળા ડો. રતિલાલ હરખચંદ શાહ પરિવારે લીધો છે. સર્વે જ્ઞાતિજનો આ યાત્રા પૂર્ણ રીતે માણે અને સારો એવો ધર્મલાભ લ્યે તેવી ભાવના ભાવિએ છીયે.
Labels:
Tirth Yatra
Wednesday, December 2, 2009
યુવક મંડળના નવા કાર્યકારી અધિકારીઓ
યુવક મંડળના નવા કાર્યકારી અધિકારીઓના નામ આ પ્રમાણે છે
શ્રી પરેશ વનેચંદ શાહ (મૅનેજિંગ ટ્રસ્ટી)
શ્રી અતુલ ચંદ્રકાંત સંઘવી (પ્રેસીડેન્ટ)
શ્રી જયેશ કનકરાય વખારીયા (વાઇસ પ્રેસીડેન્ટ)
શ્રી કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી (સેક્રેટરી)
શ્રી નિમેષ ભુપતરાય મેહતા (જોઇન્ટ. સેક્રેટરી)
શ્રી જયેશ ત્રંબકલાલ દોશી (જોઇન્ટ. સેક્રેટરી)
શ્રી નિલેશ ભુપતભાઈ મેહતા (ખજાનચી)
શ્રી હરીશ શાંતિલાલ મેહતા (સમાજ ઉત્કર્ષ. ચેરમેન)
શ્રી અવંતી રમણીકલાલ સંઘવી (સમાજ ઉત્કર્ષ. પ્રકાશક)
શ્રી મેહુલ રાજેન્દ્ર શાહ (સમાજ ઉત્કર્ષ. તંત્રી)
શ્રી સંદીપ મહેન્દ્રભાઈ દોશી (સમાજ ઉત્કર્ષ. સહતંત્રી)
શ્રી દીપક દિનેશચંદ્ર શાહ (સમાજ ઉત્કર્ષ. સહતંત્રી)
શ્રી પરેશ વનેચંદ શાહ (મૅનેજિંગ ટ્રસ્ટી)
શ્રી અતુલ ચંદ્રકાંત સંઘવી (પ્રેસીડેન્ટ)
શ્રી જયેશ કનકરાય વખારીયા (વાઇસ પ્રેસીડેન્ટ)
શ્રી કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી (સેક્રેટરી)
શ્રી નિમેષ ભુપતરાય મેહતા (જોઇન્ટ. સેક્રેટરી)
શ્રી જયેશ ત્રંબકલાલ દોશી (જોઇન્ટ. સેક્રેટરી)
શ્રી નિલેશ ભુપતભાઈ મેહતા (ખજાનચી)
શ્રી હરીશ શાંતિલાલ મેહતા (સમાજ ઉત્કર્ષ. ચેરમેન)
શ્રી અવંતી રમણીકલાલ સંઘવી (સમાજ ઉત્કર્ષ. પ્રકાશક)
શ્રી મેહુલ રાજેન્દ્ર શાહ (સમાજ ઉત્કર્ષ. તંત્રી)
શ્રી સંદીપ મહેન્દ્રભાઈ દોશી (સમાજ ઉત્કર્ષ. સહતંત્રી)
શ્રી દીપક દિનેશચંદ્ર શાહ (સમાજ ઉત્કર્ષ. સહતંત્રી)
Labels:
Office Bearers,
Yuvak Mandal
Subscribe to:
Posts (Atom)