વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન અભેચંદ દોશીનાં પુત્ર રજનીકાંત (ઉં. વ. ૭૨) ૨૩-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. જાગૃતી કિરીટ વોરા , દિપા શૈલેષ ગાંધી , જુલી હેમલ ભીમાણી નાં પિતાશ્રી. તે ગુણવંતભાઇ, ભોગીભાઇ, ચંદ્રકાંતભાઇ, મહેન્દ્રભાઇ, કિર્તીભાઇ, જસવંતી, ઇન્દીરા, નીતાના ભાઇ. તે જેવતલાલ છગનલાલ સંઘવીના જમાઇ. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા ૨૫-૩-૧૨ રવિવારે ૪ થી ૫.૩૦ સ્થળઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago
No comments:
Post a Comment