વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન અભેચંદ દોશીનાં પુત્ર રજનીકાંત (ઉં. વ. ૭૨) ૨૩-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. જાગૃતી કિરીટ વોરા , દિપા શૈલેષ ગાંધી , જુલી હેમલ ભીમાણી નાં પિતાશ્રી. તે ગુણવંતભાઇ, ભોગીભાઇ, ચંદ્રકાંતભાઇ, મહેન્દ્રભાઇ, કિર્તીભાઇ, જસવંતી, ઇન્દીરા, નીતાના ભાઇ. તે જેવતલાલ છગનલાલ સંઘવીના જમાઇ. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા ૨૫-૩-૧૨ રવિવારે ૪ થી ૫.૩૦ સ્થળઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
Funeral, Death
-
વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
*પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) *
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સં...
1 week ago
No comments:
Post a Comment