ઘાંટીલા હાલ (મીરારોડ) સ્વ. અમુલખ કીરચંદ લોદરીયા (શાહ)ના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૯) તે સ્વ. રમેશ, નિલેશ, સરલાબેન શશીકાંત મહેતા, મીનાબેન હર્ષદરાય વોરા, લત્તાબેન રાજેશકુમાર મહેતા, રીટાબેન નિતીનકુમાર ગાંધીના માતુશ્રી. રશ્મીબેન, નીપાબેનના સાસુ. સ્વ. ગુલાબચંદભાઈ, સ્વ. જમનાદાસભાઈ, નગીનભાઈ, સ્વ. મુકતાબેન, સ્વ. લલિતાબેન, હીરાબેન, લાભુબેન, સ્વ. જયાબેન, કંચનબેનના ભાભી. ખાખરેચી નિવાસી સ્વ. હરજીવન અમીચંદ શેઠના દીકરી. મંગળવાર, ૨૦-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પૂજા ૨૫-૩-૧૨ના રવિવારે સવારે ૯-૩૦. સ્થળઃ શ્રી શાંતિનગર શ્વે. મૂ. જૈન સંઘ, જૈન દેરાસર, સેક્ટર-૩, શાંતિનગર, મીરારોડ (ઈસ્ટ).
Death/Funeral
-
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
*વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )*
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી...
19 hours ago
No comments:
Post a Comment