ખાખરેચી હાલ ઘાટકોપર શારદાબેન મહેશભાઇ શાંતીલાલ દેવસી લોદરીયાના પુત્ર હિમાંશુ (ઉં. વ. ૩૩) તે હિરેનના મોટાભાઇ. દર્શનાના પતિ. ધૈર્યના પિતાશ્રી. સુર્યકાંત જેઠાલાલ શાહના જમાઇ ૨૪-૩-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૨૬-૩-૧૨ સોમવારના ૨ થી ૪ પાટીદાર વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
3 days ago
No comments:
Post a Comment