ખાખરેચી હાલ ઘાટકોપર શારદાબેન મહેશભાઇ શાંતીલાલ દેવસી લોદરીયાના પુત્ર હિમાંશુ (ઉં. વ. ૩૩) તે હિરેનના મોટાભાઇ. દર્શનાના પતિ. ધૈર્યના પિતાશ્રી. સુર્યકાંત જેઠાલાલ શાહના જમાઇ ૨૪-૩-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૨૬-૩-૧૨ સોમવારના ૨ થી ૪ પાટીદાર વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago
No comments:
Post a Comment