Pages

Monday, March 26, 2012

મૃત્યુ

 

ખાખરેચી હાલ ઘાટકોપર શારદાબેન મહેશભાઇ શાંતીલાલ દેવસી લોદરીયાના પુત્ર હિમાંશુ (ઉં. વ. ૩૩) તે હિરેનના મોટાભાઇ. દર્શનાના પતિ. ધૈર્યના પિતાશ્રી. સુર્યકાંત જેઠાલાલ શાહના જમાઇ ૨૪-૩-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૨૬-૩-૧૨ સોમવારના ૨ થી ૪ પાટીદાર વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment