ખાખરેચી હાલ ઘાટકોપર શારદાબેન મહેશભાઇ શાંતીલાલ દેવસી લોદરીયાના પુત્ર હિમાંશુ (ઉં. વ. ૩૩) તે હિરેનના મોટાભાઇ. દર્શનાના પતિ. ધૈર્યના પિતાશ્રી. સુર્યકાંત જેઠાલાલ શાહના જમાઇ ૨૪-૩-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૨૬-૩-૧૨ સોમવારના ૨ થી ૪ પાટીદાર વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.
Death
-
મૂળ હડમતીયા - વાંકાનેર, હાલ કલકત્તા નિવાસી
સ્વ. સુશીલાબેન-ચંદુલાલ માણેકચંદ ગાંધીના સુપુત્ર
*કમલેશભાઈ ઉ.- ૬૫)*
તે કલ્પનાબેનના પતિ,
તે હિતેષના પિતાજી,
ત...
3 days ago
No comments:
Post a Comment