ખાખરેચી હાલ ઘાટકોપર શારદાબેન મહેશભાઇ શાંતીલાલ દેવસી લોદરીયાના પુત્ર હિમાંશુ (ઉં. વ. ૩૩) તે હિરેનના મોટાભાઇ. દર્શનાના પતિ. ધૈર્યના પિતાશ્રી. સુર્યકાંત જેઠાલાલ શાહના જમાઇ ૨૪-૩-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૨૬-૩-૧૨ સોમવારના ૨ થી ૪ પાટીદાર વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.
Funeral/Death
-
જુના ઘાંટીલા નિવાસી હાલ મુંબઈ સેન્ટ્રલ
નગીનદાસ કિરચંદભાઈ લોદરિયાના સુપુત્ર
*મહેશભાઈ (ઉ. વ. ૬૯)*
તે અલકાબેનના પતિ,
તે શ્રુષ્ટિના પિતાશ્રી,
તે વસંતભા...
1 day ago
No comments:
Post a Comment