મોરબી હાલ કાંદીવલી રસીકલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૦) તે સ્વ. ઇંદુબેનના પતિ. સ્વ. કાંતીભાઇના મોટા ભાઇ. તેે ચેતન, અ. સૌ. નીતાના પિતાશ્રી. અ. સૌ. મનીષા, રાજેશ કાંતીલાલ શેઠના સસરા. મહેતા સાકરચંદ ચાંપશીના જમાઇ. ૪-૩-૧૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પૂજા તા. ૧૧-૩-૧૨ રવિવારના રાખેલ છે. નડીયાદવાલા હોલ, લક્ષ્મીનારાયણ શોપીંગ સેન્ટરની સામે, પોદાર રોડ, મલાડ (ઇ.). સમય ૧૦ થી ૧૨. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago
No comments:
Post a Comment