મોરબી હાલ કાંદીવલી રસીકલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૦) તે સ્વ. ઇંદુબેનના પતિ. સ્વ. કાંતીભાઇના મોટા ભાઇ. તેે ચેતન, અ. સૌ. નીતાના પિતાશ્રી. અ. સૌ. મનીષા, રાજેશ કાંતીલાલ શેઠના સસરા. મહેતા સાકરચંદ ચાંપશીના જમાઇ. ૪-૩-૧૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પૂજા તા. ૧૧-૩-૧૨ રવિવારના રાખેલ છે. નડીયાદવાલા હોલ, લક્ષ્મીનારાયણ શોપીંગ સેન્ટરની સામે, પોદાર રોડ, મલાડ (ઇ.). સમય ૧૦ થી ૧૨. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી
સ્વ.વિનોદરાય ત્રિભોવનદાસ શાહના ધર્મપત્ની
*ભાનુબેન*
તે વિશાલભાઈ તથા ભાવિનીબેનના માતુશ્રી
તે વૃતના દાદી
*મંગળવાર તા. ૧૩-૦૫-૨૦૨૫ ના રોજ ...
6 hours ago
No comments:
Post a Comment