Pages

Thursday, February 16, 2012

મૃત્યુ


વાંકાનેર (હાલ બેંગલોર) હસમુખભાઇ કાંતીલાલ મહેતા (ઉં. વ. ૭૩), મંગળવાર, તા. ૧૪-૨-૧૨ના અરિહંતશરણ પામ્યા છે. મૃદુલાબેનના પતિ, હિતેશભાઇ, અમિતભાઇ અને રૂપલબેન, મનીષકુમારના પિતાશ્રી, સ્વ. લીલાધર કાલીદાસ શેઠના જમાઇ, પ્રિતીબેન, કિંજલબેનના સસરા, પ્રકાશભાઇ, સ્વ. મંજુબેન, સ્વ. ચંદનબેન, સ્વ. જ્યોતિબેન, હર્ષીદાબેન, હંસાબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.