વાંકાનેર હાલ મલાડ સ્વ. હસમુખરાય અંબાવિદાસ મહેતા (ઉં. વ. ૬૯), મંગળવાર, ૧૪-૨-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. બિમલ, ઝિમેશ, વિરલના પિતાશ્રી. સેજલના સસરા. મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, જશવંતીબેન, અનસૂયાબેન, હંસાબેનના ભાઈ. ધ્રાગંધ્રા નિવાસી સ્વ. વૃજલાલ પુંજાલાલ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી શનિવાર, ૧૮-૨-’૧૨ના ૩ થી ૫. સ્થળઃ પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, શાંતિનાથ ભગવાન દેરાસરની બાજુમાં, મલાડ (ઇસ્ટ).
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
2 days ago