વાંકાનેર હાલ બોરીવલી સ્વ. મધુસુદન લાલચંદ ગાંધીના ધર્મપત્ની ઇન્દીરાબેન (ઉં. વ. ૭૨) શનિવાર ૧૧-૨-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે ધીરેન, હિમાંશુ, અમીત, મનીષાના માતા. રાજેન્દ્ર મણીલાલ મહેતા, અ. સૌ. દર્શના, અલ્પા, શીલ્પીના સાસુ. સ્વ. જગજીવનદાસ ત્રિભોવનદાસ ગોસલીયાની પુત્રી. યશ, ઝીલ, આદીત્ય, નિખાર, ખુશબુ, બિંદીના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર ૧૬-૨-૧૨ સવારે ૧૦ થી ૧૨ સ્થળઃ શુભાંગન હોલ, ૨૦૧, લેન્ડ માર્ક બિલ્ડીંગ, ગાંજાવાલા પેટ્રોલ પંપની બાજુમાં, પગલી શો રૂમની ઉપર, એસ. વી. રોડ, બોરીવલી (વે.).
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
2 days ago