વાંકાનેર હાલ બોરીવલી ચંદુલાલ મોહલાલ સોલાણી (ઉં. વ. ૮૪) ૭-૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે વાંકાનેર નિવાસી મણીલાલ જગજીવન દોશીના જમાઇ, તે લીલાવતીબેનના પતિ, તે સ્વ. અશ્વિનભાઇ, ધીરેન્દ્રભાઇ, નિલેશભાઇ, અ. સૌ. કિર્તીદાબેન કેતનકુમાર શાહ (અમદાવાદ)ના પિતાશ્રી. તે અ. સૌ. વનીતાબેન હર્ષદરાય, અ. સૌ. શારદાબેન રમણીકલાલ, સ્વ. લીલીબેન કાંતીલાલ, સ્વ. ધીરૂભાઇ, સ્વ. બળવંતભાઇના ભાઇ. ધવલ, વીરલ, દેવાંશના દાદાજી. બંને પક્ષનું બેસણું ૧૦-૧-૧૨ મંગળવારે ૯ થી ૧૧ સ્થળઃ સી-૧૧૦, રાજ ક્રીસન્ટ, રોયલ કોમ્પલેક્ષ, એકસર રોડ, બોરીવલી (વે.).
અવસાન
-
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ,
સ્વ. રમણીકલાલ નવલચંદ મહેતાના પુત્રવધૂ
તથા
સ્વ. દિલીપભાઈ મહેતાના ધર્મપત્ની
*ગં. સ્વ. ચંદ્રિકાબેન (...
13 hours ago