શ્રી કલ્પેશ રમેશચંદ્ર સંઘવી યુવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા છે. તેમને હાર્દિક અભિનંદન . તેઓ સમાજ લક્ષી સુકૃતો કરે અને જ્ઞાતિ જનો વચ્ચે તાલમેલ વધારવામાં કારણભૂત થાય તેવી શુભેચ્છા સાથે
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago