Pages

Sunday, January 15, 2012

મૃત્યુ

 

વાંકાનેર હાલ ઘાટકોપર કિરીટકુમાર (ઉં. વ. ૭૨) તે સ્વ. મોતીચંદ કાનજી શાહના પુત્ર તે હર્ષાબેનના પતિ. મનોજ, રૂપલ, નીરજના પિતા. સૌ. રીટાબેનના સસરા. સ્વ. કિશોરભાઇ, સ્વ. વિનોદીનીબેન, ઇન્દુબેન, સ્વ. મીનળબેન, સ્વ. ધનલક્ષ્મીબેનના ભાઇ. તે ધ્રોળ હાલ મુંબઇ સ્વ. કાંતીલાલ મુલચંદ મોદીના જમાઇ. ૧૩-૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર ૧૬-૧-૧૨ના ૪ થી ૫.૩૦ ઠે. સ્વામી-નારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.). લૌ.વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.