મોરબી (હાલ માટુંગા) શ્રી જેવંતલાલ મણીલાલ મહેતા (ઉં. વ. ૯૨) તે નરેન્દ્રભાઈ, જીતુભાઈ, સુરેન્દ્રભાઈ, અ. સૌ. સંધ્યાબેન અતુલકુમાર શાહ, અ. સૌ. રેણુકાબેન નીતીનકુમાર મહેતાના પિતાશ્રી તથા મુનિશ્રી ચારિત્રરતિ વિજય મ. સા.ના સંસારી પિતા તથા મીનાબેન, અરુણાબેન, જનકબેનના સસરા તથા સ્વ. ચંદુલાલ, સ્વ. કાંતાબેનના ભાઈ તે વાંકાનેર નિવાસી ભુદરલાલ માણેકલાલ દોશીના જમાઈ શુક્રવાર, ૬-૧-૧૨ના રોજ પાલિતાણા મુકામે અરિહંતશણ પામેલ છે. બંને પક્ષ તરફથી ઋષભ વંદનાવલી રવિવાર, ૧૫-૧-૧૨ના ૯ થી ૧૨ રાખેલ છે. ઠેઃ રાહેજા ટીપ્કો હાઈટ્સ, રાણી સતી માર્ગ, મલાડ (ઈસ્ટ), મુંબઈ.
શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ , મોરબી
-
🙏🙏
શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીના નવીનીકરણમાં નીચે દર્શાવેલ સર્વે
દાતાશ્રીઓએ ઉત્કૃષ્ટ લાભ લીધેલ છે. તે બદલ ખૂબ ખૂબ અનુમોદના... શ્રી
વિશાશ્રીમ...
1 day ago