Pages

Thursday, January 5, 2012

મૃત્યુ

 



ટંકારા હાલ નાલાસોપારા સ્વ. મહેતા ચંદુલાલ હરખચંદના પુત્ર ભરતના ધર્મપત્ની કૈલાસ (ઉં. વ. ૬૨), ૨-૧-’૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ખુશબુના માતુશ્રી. પૂ. ગણીવર્ય મતીચંદ્ર સાગર મહારાજસાહેબ, પંકજ, મનોજના ભાભી. મહેતા જયકીશન મગનલાલની પુત્રી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). રહે. એ/૧૨ લક્ષ્મણ કોલોની, બાબુલપાડા, નાલાસોપારા (ઇસ્ટ).