ટંકારા હાલ નાલાસોપારા સ્વ. મહેતા ચંદુલાલ હરખચંદના પુત્ર ભરતના ધર્મપત્ની કૈલાસ (ઉં. વ. ૬૨), ૨-૧-’૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ખુશબુના માતુશ્રી. પૂ. ગણીવર્ય મતીચંદ્ર સાગર મહારાજસાહેબ, પંકજ, મનોજના ભાભી. મહેતા જયકીશન મગનલાલની પુત્રી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). રહે. એ/૧૨ લક્ષ્મણ કોલોની, બાબુલપાડા, નાલાસોપારા (ઇસ્ટ).
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
5 days ago