ટંકારા હાલ નાલાસોપારા સ્વ. મહેતા ચંદુલાલ હરખચંદના પુત્ર ભરતના ધર્મપત્ની કૈલાસ (ઉં. વ. ૬૨), ૨-૧-’૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ખુશબુના માતુશ્રી. પૂ. ગણીવર્ય મતીચંદ્ર સાગર મહારાજસાહેબ, પંકજ, મનોજના ભાભી. મહેતા જયકીશન મગનલાલની પુત્રી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). રહે. એ/૧૨ લક્ષ્મણ કોલોની, બાબુલપાડા, નાલાસોપારા (ઇસ્ટ).
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
3 days ago