હાલમાં આપણા ઘણા સભ્યો ઇસ્પિતાલમાં માંદગીને કારણે ભરતી થયા છે. તેઓ છે
૧) યુવક મંડળના સ્થાપક સભ્ય શ્રી હિરાલાલ કલ્યાણજી મહેતા
૨) ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા
૩) નલિન જીવરાજ શેઠ
તેઓ બધા રોગમુક્ત થઇ સાજા નરવા ઘરે પરત આવી જાય તેવી ભાવના
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago
No comments:
Post a Comment