હાલમાં આપણા ઘણા સભ્યો ઇસ્પિતાલમાં માંદગીને કારણે ભરતી થયા છે. તેઓ છે
૧) યુવક મંડળના સ્થાપક સભ્ય શ્રી હિરાલાલ કલ્યાણજી મહેતા
૨) ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા
૩) નલિન જીવરાજ શેઠ
તેઓ બધા રોગમુક્ત થઇ સાજા નરવા ઘરે પરત આવી જાય તેવી ભાવના
Funeral/ Death
-
વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ,
નિલેશભાઈના ધર્મપત્ની
*અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)*
તે પ્રિયાંક- પ...
13 hours ago
No comments:
Post a Comment