Pages

Monday, May 31, 2010

ઇસ્પિતાલમાં

હાલમાં આપણા ઘણા સભ્યો ઇસ્પિતાલમાં માંદગીને કારણે ભરતી થયા છે. તેઓ છે
૧) યુવક મંડળના સ્થાપક સભ્ય શ્રી હિરાલાલ કલ્યાણજી મહેતા

૨) ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા

૩) નલિન જીવરાજ શેઠ

તેઓ બધા રોગમુક્ત થઇ સાજા નરવા ઘરે પરત આવી જાય તેવી ભાવના

No comments:

Post a Comment