હાલમાં આપણા ઘણા સભ્યો ઇસ્પિતાલમાં માંદગીને કારણે ભરતી થયા છે. તેઓ છે
૧) યુવક મંડળના સ્થાપક સભ્ય શ્રી હિરાલાલ કલ્યાણજી મહેતા
૨) ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા
૩) નલિન જીવરાજ શેઠ
તેઓ બધા રોગમુક્ત થઇ સાજા નરવા ઘરે પરત આવી જાય તેવી ભાવના
Funeral/Death
-
મોરબી નિવાસી કાંદિવલી,મુંબઈ
સ્વ. વિનોદરાય કેશવલાલ નેણશીભાઇ મેહતાના પત્ની
*જ્યોત્સનાબેન (ઉ . વ. ૮૦)*
તે અમી, જયદીપ, નેહાના માતુશ્રી,
તે કેતનભાઈ શાહ ,બિ...
5 days ago
No comments:
Post a Comment