Sunday, May 16, 2010
વરસીતપ નિમીત્તે મોરબીમાં નવકાસી
યશોમતિ દિનેશચંદ્ર પ્રભુલાલ વિરપાળ દોશીએ વરસીતપની તપસ્ચર્યા સમતાપૂર્વક પુરી કરતાં તેની ખુશાલીમાં મોરબી ખાતે આજે નવકાસી જમણવાર રાખવામાં આવેલ હતો. લગભગ ૫૦૦૦ થી ૫૫૦૦ માણસોની હાજરી હતી. સમાજે રસ-પુરીનું જમણ માણ્યું. પ્રભુલાલ વિરપાળ દોશી પરિવારને ધન્યવાદ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment