Pages

Wednesday, June 2, 2010

ખાખરેચી ખાતે ચતુર્માસ પ્રવેશ તથા ઉપાશ્રયનું ઉદઘાટન

હિરેન લોદરિયાએ ખાખરેચી ખાતે તા. ૧૩-૦૬-૨૦૧૦ના રોજ થનાર ચતુર્માસ પ્રવેશ તથા ઉપાશ્રયના ઉદઘાટનની આમંત્રણ પત્રીકા મોકલાવેલ છે જે અત્રે પબ્લિશ કરવામાં આવી છે.

ખાખરેચી જવા ઇચ્છતા શ્રાવકોએ મદદ માટે નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો
વિજય વોરા ૦૯૮૨૧૧૧૩૩૪૬
દલસુખ ત્રેવાડિયા ૦૯૩૨૦૨૪૭૭૭૨
મહેન્દ્ર સંઘવી ૦૯૮૧૯૧૭૮૫૬૬
મહેશ લોદરિયા ૦૯૮૨૧૦૯૧૯૫૧
નવિન વોરા ૦૯૮૩૩૨૧૯૮૧૫
નરેન્દ્ર શેઠ ૦૯૮૨૧૫૩૭૭૫૫

(ચિત્ર ઉપર ક્લિક કરવાથી તે મોટુ દેખાશે. મોટુ થયા પછી ctrl + કે ctrl - કી(Key) નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)

No comments:

Post a Comment