ડૉ. સ્નેહપ્રભા અને ડૉ. અનીલ ભોગીલાલ મેહતાના સુપુત્ર અંજનનુ સગપણ તા. 28-06-2009 ના રોજ થયુ.
કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ. .
આ સગપણની ઍક નોંધવા લાયક બાબત:
1) ચાંદલા કે વધાવુ લેવાની ના
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
*જયસુખલાલ (ઉં. વ. ૮૫)*
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન...
1 day ago
No comments:
Post a Comment