Pages

Monday, June 29, 2009

સગપણ

ડૉ. સ્નેહપ્રભા અને ડૉ. અનીલ ભોગીલાલ મેહતાના સુપુત્ર અંજનનુ સગપણ તા. 28-06-2009 ના રોજ થયુ.
કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ. .

આ સગપણની ઍક નોંધવા લાયક બાબત:
1) ચાંદલા કે વધાવુ લેવાની ના

No comments:

Post a Comment