ડૉ. સ્નેહપ્રભા અને ડૉ. અનીલ ભોગીલાલ મેહતાના સુપુત્ર અંજનનુ સગપણ તા. 28-06-2009 ના રોજ થયુ.
કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ. .
આ સગપણની ઍક નોંધવા લાયક બાબત:
1) ચાંદલા કે વધાવુ લેવાની ના
Monday, June 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment