શ્રીમતી. જ્યોતિ અને શ્રી રમેશ બળવંતરાય મેહતાના સુપુત્ર રોહન તા 28-06-2009 ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા છે. કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ.
આ લગ્નની બે નોંધવા લાયક બાબતો :
1) ચાંદલા કે વધાવુ લેવાની ના.
2) મોસાળાનો અસ્વીકાર.
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago
No comments:
Post a Comment