શ્રીમતી. જ્યોતિ અને શ્રી રમેશ બળવંતરાય મેહતાના સુપુત્ર રોહન તા 28-06-2009 ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા છે. કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ.
આ લગ્નની બે નોંધવા લાયક બાબતો :
1) ચાંદલા કે વધાવુ લેવાની ના.
2) મોસાળાનો અસ્વીકાર.
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
11 hours ago
No comments:
Post a Comment