અમે વર્ષગાંઠની યાદી છેલ્લા અઠવાડિયાથી પબ્લિશ કરી રહ્યા છીયે પરંતુ હજુ સુધી ઍક પણ સભ્ય ભાઈઍ પોતાની ભાવના અત્રે વ્યક્ત કરી નથી. આ ખરેખર લાગણીનો અભાવ જ કહી શકાય. આપણાજ જ્ઞાતિબંધુ માટે તેના જિંદગીના સપારમા દિવસે વધાઈ શુધ્ધા પાઠવી શકવાની ઈચ્છા પણ ખોઇ બેઠા છીયે. આપણી ભાવના તેઓને કેટલો આનંદ આપી શકે અને તેઓને કેટલા ખુશ કરી શકે તે તમો જ્યારે કોઈને શુભેચ્છા પાઠવો ત્યારે ખબર પડે. આ જ સામાજીક જિંદગી છે. આપણે સામાજીક મૂલ્યો ખોઇ બેઠા છીયે. મોડુ થાય તે પહેલા તમારા જાણીતા સગાને વર્ષગાંઠનો શુભ સંદેશ પાઠવવાનુ ચૂકસો નહી.
તમે તમારો બાયોડેટા, જન્મ, મરણ ના સમાચાર તેમજ HSC/SSC પરિણામો કે ગૃહપ્રવેશની વિગતો મોકલી આપશો જે અમો અત્રે છાપીશુ.
ઍમવીજેસમાજ ટીમ
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
1 day ago
No comments:
Post a Comment