1)
ચિંતન પ્રદીપ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)
નો સંબંધ
નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)
સાથે નક્કી કરી તેની મગની મુઠ્ઠી તારીખ 13-06-2009 ના રોજ લેવામા આવી છે.
2)
કિરણ નરેન્દ્ર વાડીલાલ ગાંધી(વતન : ટંકારા / હાલ : મોરબી)
ની મગની મુઠ્ઠી
અમિષ વિનોદરાય જમનાદાસ શાહ (જામનગર) વેરે સંબંધ નક્કી કરી
તારીખ 20-06-2009 ના રોજ આપવામા આવી છે.
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
1 day ago
No comments:
Post a Comment