1)
ચિંતન પ્રદીપ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)
નો સંબંધ
નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)
સાથે નક્કી કરી તેની મગની મુઠ્ઠી તારીખ 13-06-2009 ના રોજ લેવામા આવી છે.
2)
કિરણ નરેન્દ્ર વાડીલાલ ગાંધી(વતન : ટંકારા / હાલ : મોરબી)
ની મગની મુઠ્ઠી
અમિષ વિનોદરાય જમનાદાસ શાહ (જામનગર) વેરે સંબંધ નક્કી કરી
તારીખ 20-06-2009 ના રોજ આપવામા આવી છે.
Funeral/Death
-
ટીકર રણ નિવાસી હાલ માટુંગા
ઈન્દ્રકુમાર કિરચંદ મહેતાના સુપુત્ર
*હિતેશભાઈ (ઉં.વ. ૫૫) *
તે વર્ષાબેનના પતિ,
મોનિકા હર્ષ ગાંધી, સોનાલી યશ શાહના પિતાશ્રી,
...
2 days ago
No comments:
Post a Comment