1)
ચિંતન પ્રદીપ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)
નો સંબંધ
નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)
સાથે નક્કી કરી તેની મગની મુઠ્ઠી તારીખ 13-06-2009 ના રોજ લેવામા આવી છે.
2)
કિરણ નરેન્દ્ર વાડીલાલ ગાંધી(વતન : ટંકારા / હાલ : મોરબી)
ની મગની મુઠ્ઠી
અમિષ વિનોદરાય જમનાદાસ શાહ (જામનગર) વેરે સંબંધ નક્કી કરી
તારીખ 20-06-2009 ના રોજ આપવામા આવી છે.
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago
No comments:
Post a Comment