Pages

Tuesday, June 23, 2009

ઉચ્ચ કેળવણી લોન

આપણા સમાજના જે સભ્યો વધુ અભ્યાસર્થ પરદેશ જવા ઈચ્છતા હોય અથવા તો ભારતમા જ ઉચ્ચ કેળવણી મેળવવાની ઈચ્છા રાખતા હોય અને નાણાકીય સહાયની જરૂર હોય તો તેઓ જૈન જાગૃતિ સેંટ્રલ બોર્ડનો સંપર્ક કરે. જ્ઞાતિબાદ વગર તેઓ પરદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીને રૂપિયા 125000 અથવા રૂપિયા 75000 ભારતમા અભ્યાસ કરવા માટે લોન સ્વરૂપે આપે છૅ .

No comments:

Post a Comment