1) ભૂપતભાઈ રતિલાલ મેહતા અનુપમ-નિરૂપમ, દાદર વાળાઍ બાઇ પાસ ઑપરેશન હાલમા હિન્દૂજા હોસ્પિટલમા કરાવ્યુ.
2) તેમના દીકરા નિમેશે પથરીનુ ઑપરેશન કરાવ્યુ.
3) મહેન્દ્ર વાડીલાલ મેહતા ઘાટકોપરવાળાઍ ગોઠણ રીપ્લેસ્મેંટ ઑપરેશન કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે કરાવ્યુ.
તેઓ ઝડપથી સજા થઈ જાય ઍ શુભેચ્છા.
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
1 day ago
No comments:
Post a Comment