1) ભૂપતભાઈ રતિલાલ મેહતા અનુપમ-નિરૂપમ, દાદર વાળાઍ બાઇ પાસ ઑપરેશન હાલમા હિન્દૂજા હોસ્પિટલમા કરાવ્યુ.
2) તેમના દીકરા નિમેશે પથરીનુ ઑપરેશન કરાવ્યુ.
3) મહેન્દ્ર વાડીલાલ મેહતા ઘાટકોપરવાળાઍ ગોઠણ રીપ્લેસ્મેંટ ઑપરેશન કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે કરાવ્યુ.
તેઓ ઝડપથી સજા થઈ જાય ઍ શુભેચ્છા.
Tuesday, June 16, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment