1) પ્રદીપ રજનીકાંત મનહરલાલ શાહ અને તેમના પુત્રને મોટર અકસ્માત નડેલ છે. તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તબિયત સુધારા પર છે.
2) વિપુલ પ્રદ્યુતભાઈ હિમતલાલ મેહતાને સ્કૂટર અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણેય સભ્યો સુખરૂપ છે અને સજા થઈ રહ્યા છે તેઓ ઝડપથી સજા થઈ જાય અને ભવિષ્યમા તકેદારી પૂર્વક વાહન ચલાવે તેવી કામના..
Funeral/Death
-
ટીકર રણ નિવાસી હાલ માટુંગા
ઈન્દ્રકુમાર કિરચંદ મહેતાના સુપુત્ર
*હિતેશભાઈ (ઉં.વ. ૫૫) *
તે વર્ષાબેનના પતિ,
મોનિકા હર્ષ ગાંધી, સોનાલી યશ શાહના પિતાશ્રી,
...
1 day ago
No comments:
Post a Comment