1) પ્રદીપ રજનીકાંત મનહરલાલ શાહ અને તેમના પુત્રને મોટર અકસ્માત નડેલ છે. તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તબિયત સુધારા પર છે.
2) વિપુલ પ્રદ્યુતભાઈ હિમતલાલ મેહતાને સ્કૂટર અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણેય સભ્યો સુખરૂપ છે અને સજા થઈ રહ્યા છે તેઓ ઝડપથી સજા થઈ જાય અને ભવિષ્યમા તકેદારી પૂર્વક વાહન ચલાવે તેવી કામના..
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
22 hours ago
No comments:
Post a Comment