Pages

Wednesday, June 17, 2009

સ્વદેશાગમન અને શસ્ત્રક્રિયા

વિનયચંદ્ર છગનલાલ સંઘવી અને તેમના 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન હાલમા યૂ.ઍસ.ઍ. થી 2 મહિનાનુ વૅકેસન માણીને પરત ફર્યા છે.

અમે તેમને ભારતમા પાછા ફરતા આવકારીયે છિયે

સાથે સાથે ઍ પણ જણાવી દઈઍ કે વિનયચંદ્રભાઈનુ મોતીયાનુ ઑપરેશન પણ હાલમા થયુ છે. તેઓ જલ્દી સજા
થઈ તેમની રોજિંદી કાર્યકારીણીમા જોડાઈ જાય તે શુભેચ્છા.

No comments:

Post a Comment