વિનયચંદ્ર છગનલાલ સંઘવી અને તેમના 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન હાલમા યૂ.ઍસ.ઍ. થી 2 મહિનાનુ વૅકેસન માણીને પરત ફર્યા છે.
અમે તેમને ભારતમા પાછા ફરતા આવકારીયે છિયે
સાથે સાથે ઍ પણ જણાવી દઈઍ કે વિનયચંદ્રભાઈનુ મોતીયાનુ ઑપરેશન પણ હાલમા થયુ છે. તેઓ જલ્દી સજા
થઈ તેમની રોજિંદી કાર્યકારીણીમા જોડાઈ જાય તે શુભેચ્છા.
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago
No comments:
Post a Comment