વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. શાંતિલાલ વજેશંકર વખારિયાના ધર્મપત્ની ગં. સ્વ. વસંતબેન (ઉં. વ. ૭૬) તે કાંતિલાલના ભાઈના પત્ની, તે તરૂણભાઈ, કિરીટભાઈ, જીતેન્દ્રભાઈ, લીનાબેનના કાકી. તે શાંતિલાલ કાનજી શાહના પુત્રી, તે સ્વ. પ્રવિણભાઈ, ડૉ. અનોપભાઈ, સ્વ. લલિતભાઈ, હંસાબેન વસંતલાલ શાહના બેન મુંબઈ મુકામે શનિવાર, ૩૧-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, ૨-૪-૧૨ના ૪ થી ૫.૩૦. ઠેઃ એસ. એન. ડી. ટી. કોલેજ, અમુલખ અમીચંદ સ્કૂલ પાસે, રફી અહમદ કીડવાઈ રોડ, કીંગ્સ સર્કલ. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.)
Funeral/Death
-
🙏 SAD Demise🙏
With deep sorrow, we inform you of the passing of our beloved Hema Gandhi.
The cremation will take place today at 5:30 PM. From below ...
1 day ago
No comments:
Post a Comment