Pages

Saturday, January 29, 2011

મૃત્યુ




વતન  : ટિકર
હાલ :   ઘાટકોપર, મુંબઇ
મરનારનુ નામ :   ચંદ્રકાંત વનેચંદ મેહતા
ઉમર :  ૬૬ વર્ષ
મરણ તારીખ : ૨૬-૦૧-૨૦૧૧
પત્નિ : રજનબેન
પુત્રો: પારસ, હેમલ, જિગ્નેશ
પુત્ર વધૂઓ : જેસલ, જોલી, દિપાલી
પૌત્રો : અક્ષત, અંશ
પૌત્રીઓ : જૈની, અંશુમી
ભાઇઓ: રમણિકભાઇ, વિજયભાઇ
બહેનો : સ્વ. મુક્તાબેન શાંતિલાલ શાહ,સરોજબેન લલિતભાઇ સંઘવી
પિતા : સ્વ. વનેચંદ વખતચંદ મેહતા 
માતા : સ્વ. સુરજબેન
સસરા: સ્વ. હિંમતલાલ સવજીભાઇ શાહ


સ્વ. ચંદ્રકાંતભાઇ ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના પ્રમુખ હતા.આપણા સમાજના એક ભાગ માટે સામાજીક સેવાઓ આપી રહ્યા હતા. તેઓ ધાર્મિક રીતે પણ એટલા જ સક્રિય હતા.

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે


No comments:

Post a Comment