Funeral/Death
-
મોરબી નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ વનેચંદ દોશીના ધર્મપત્ની
*સુશીલાબેન (ઉ.વ.૭૭)*
તે જીતેન, પ્રિયાંગ, પ્રીતિ મહેશકુમાર લોદરીયા, શિલ્પા મનીષકુમાર સંઘવી,
ત્રિ...
5 days ago
મચ્છુ નદીના કાંઠાની આસપાસ વસેલા ગામોનો વિશાશ્રીમાળી જૈન સમાજ. જ્ઞાતિના સભ્યોની આર્થિક, સામાજીક, રહેણાકીય, ધંધાકિય સંભાળ લેતો સમાજ. અંગ્રેજી વેબ માટે mvjsamaj.blogspot.com ની મુલાકાત લ્યો. સમાચાર મોકલવા માટે mvjsamaj@gmail.com પર ઈ-મેલ કરો.