Pages

Friday, January 21, 2011

કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઇ

આજ ૨૧ જાન્યુઆરી છે. ઇ.સ. ૧૮૨૦ એટલે કે આજથી ૧૯૧ વર્ષ પહેલા આજ  દિને કવિશ્વર દલપતરામનો જન્મ થયો હતો. તેમણે લખેલ  લાંચ વિષેનું કાવ્ય લગભગ ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાની પરિસ્થિતીનો ખ્યાલ આપે છે. વાંચીને એવું લાગ્યા વગર નહીરહે કે ત્યારે પણ લાંચિયાઓનું રાજ ચાલતું હતું. પ્રજા ત્રસ્ત હતી.લાંચનું, મફતમાં, બિન કાયદાકીય લેવામાં  માનવજાતને વધુ આનંદ  શાથી આવે છે તે સંશોધનનો વિષય બની શકે તેમ છે. તો અત્રે પ્રસ્તુત છે કવિનું કાવ્ય

લાંચ વિષે