Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
*જયસુખલાલ (ઉં. વ. ૮૫)*
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન...
7 hours ago
મચ્છુ નદીના કાંઠાની આસપાસ વસેલા ગામોનો વિશાશ્રીમાળી જૈન સમાજ. જ્ઞાતિના સભ્યોની આર્થિક, સામાજીક, રહેણાકીય, ધંધાકિય સંભાળ લેતો સમાજ. અંગ્રેજી વેબ માટે mvjsamaj.blogspot.com ની મુલાકાત લ્યો. સમાચાર મોકલવા માટે mvjsamaj@gmail.com પર ઈ-મેલ કરો.