Pages

Friday, August 27, 2010

ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ - UK ના સમાચાર પત્રમાં

ચંદ્રવદન જમનાદાસ શેઠ હાલમાં લંડન ખાતે વેકેશન ગાળી રહેલ છે. ત્યાંથી પ્રકાશિત થતા 'ગુજરાત સમાચાર' અઠવાડીકમાં છપાયેલ ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળના કાર્યની સરાહના કરતો લેખ તેઓએ મોકલાવેલ છે. તે વાંચવા અત્રે કલીક કરો.

No comments:

Post a Comment