Pages

Saturday, January 22, 2011

મૃત્યુ



વતન  : મોરબી
હાલ :   બોરીવલી,મુમ્બઇ
મરનારનુ નામ :   ગં.સ્વ. જશવંતીબેન નવલચંદ શાહ
ઉમર :  ૮૨ વર્ષ
મરણ તારીખ : ૨૦-૦૧-૨૦૧૧
પતિ : સ્વ. નવલચંદ મુલચંદ શાહ
પુત્રો : કૈલાશ,શરદ,કેતન,જયેશ
પુત્રવધૂઓ : નયના,દક્ષા,ફાલ્ગુનિ
પૌત્રો : દિપેશ,નિરવ,હેમાંગ,સાગર
પૌત્રીઓ : કૃતિ,અમિ,પૂજા,ભક્તિ
પિતા : સ્વ. ચુનીલાલ રૂપચંદ દોશી

૮૨ વર્ષની ઉમરે પણ જશવંતીબેન અતિશય ધાર્મિક જીવન જીવતા હતા. તેઓ સમાજે ઉજવેલા વાર્ષિકોત્સવમાં સમારંભ પ્રમુખ તરીકે તા. ૦૨-૦૧-૨૦૧૧ના રોજ હાજર રહેવાના હતા પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવી ન શક્યા. તેમના પુત્ર શ્રી કેતનભાઇ આપણા સમાજના ઓડિટર તરીકે કેટલા વર્ષોથી માનદ સેવા આપી રહ્યા છે.

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે