વાંકાનેર હાલ ઘાટકોપર વિનોદરાય મનસુખલાલ સંઘવી અને સ્વ. વિમળાબેનના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૪૮) તે રાજેશ, નીમીષના ભાઇ. ભૂમિના દીયર. માધવીના જેઠ. રિચા, તાન્યાના કાકા ૧૧-૬-૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. સી-૪૦૧, કૈલાશ એવેન્યુ, જોલી જીમખાના પાસે, કામા લેન, ઘાટકોપર (વે.).
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
9 hours ago
No comments:
Post a Comment