
વાંકાનેર હાલ ઘાટકોપર વિનોદરાય મનસુખલાલ સંઘવી અને સ્વ. વિમળાબેનના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૪૮) તે રાજેશ, નીમીષના ભાઇ. ભૂમિના દીયર. માધવીના જેઠ. રિચા, તાન્યાના કાકા ૧૧-૬-૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. સી-૪૦૧, કૈલાશ એવેન્યુ, જોલી જીમખાના પાસે, કામા લેન, ઘાટકોપર (વે.).
No comments:
Post a Comment