શ્રેણિક નવિનચંદ્ર મેહતા (ઉ . વ . 45 ) તે નવિનચંદ્ર રાજપાલ મેહતા તથા સ્વ. હસુબેન (મહિલા મંડળ ના માજી પ્રમુખ )ના સુપુત્ર નું અવસાન તા. 04-06-2012ના રોજ આફ્રિકા ખાતે હૃદય રોગના હુમલાને કારણે થયેલ છે .તેમના કુટુંબમાં પત્ની ,પુત્ર અને પુત્રી છે . પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ આપે તેવી અભ્યર્થના.
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
18 hours ago
No comments:
Post a Comment