Pages

Friday, June 22, 2012

મૃત્યુ

 


વાંકાનેર હાલ ઘાટકોપર શાહ ઇન્દ્રકાંત શાંતીલાલ લાધાભાઇના પુત્ર (ચેતન) દિપકભાઇ ચાવાળાના ધર્મપત્ની મનીષા (ઉં. વ. ૪૧) તે વિભા અતુલના દેરાણી. કેતકી શ્રેયાંશના જેઠાણી, તે આશીશ, અનુજાના માતુશ્રી. પીયર પક્ષે સુધાબેન રજનીકાંત ત્રંબકલાલ સંઘવી સુરેન્દ્રનગરવાળાના પુત્રી ૨૦-૬-૧૨ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment