Pages

Friday, November 26, 2010

કાંતિભાઇ વખારિઆ બિમાર

સમાજના ભામાશા શ્રી કાંતિભાઇ વખારિઆ થોડા દિવસ પહેલા જામનગરની મુલાકાતે ગયેલ હતા. ત્યાં તેમને હ્રદય રોગની તકલીફ થતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અમોને મળેલા સમાચાર મુજબ તેમની તબિયત હાલમાં સ્થિર છે પરંતુ તેમને Pace Maker  મુકવાની જરૂરત ઊભી થયેલ છે. તેમના સુદીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરતા તેઓ સાજાનરવા થઇ મુમ્બઇ પરત ફરે તેવી ભાવના ભાવિએ છીએ.