બિંજલ કમલેશ ચંદુલાલ શાહ (વતન : વાંકાનેર/ હાલ :કાંદિવલી-વેસ્ટ)
ના લગ્ન
નીરવ પ્રવિણચંદ્ર શાંતિલાલ ગોપાણી (વતન:પાળિયાદ/ હાલ :કાંદિવલી-ઇસ્ટ)
સાથે તા. ૨૩-૧૧-૨૦૧૦ ના રોજ થયેલ છે.
નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના
નોંધ : શ્રી કમલેશચંદુલાલ શાહ આપણા 'સમાજ'ના પ્રમુખ છે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
5 days ago