બિંજલ કમલેશ ચંદુલાલ શાહ (વતન : વાંકાનેર/ હાલ :કાંદિવલી-વેસ્ટ)
ના લગ્ન
નીરવ પ્રવિણચંદ્ર શાંતિલાલ ગોપાણી (વતન:પાળિયાદ/ હાલ :કાંદિવલી-ઇસ્ટ)
સાથે તા. ૨૩-૧૧-૨૦૧૦ ના રોજ થયેલ છે.
નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના
નોંધ : શ્રી કમલેશચંદુલાલ શાહ આપણા 'સમાજ'ના પ્રમુખ છે.
Funeral /Death
-
વાંકાનેર નિવાસી હાલ ચેન્નાઈ
*મોહિની પ્રકાશ મેહતા ઉમર ૬૪ વર્ષ*
*મંગળવાર તા. ૦૪-૦૮-૨૦૨૬ ના રોજ લાંબી બીમારી બાદ અરિહંત શરણ પામ્યા છે.*
તે પ્રકાશ કાંતિલ...
3 weeks ago