Pages

Saturday, November 13, 2010

મૃત્યુ


વતન  : વેણાસર (ખાખરેચી)
હાલ :  દાદર, મુમ્બઇ
મરનારનુ નામ :  અમૃતબેન ઉજમશી ત્રેવાડીયા
ઉમર :  ૭૭ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૧-૨૦૧૦
પતિ : ઉજમશી કલ્યાણજી ત્રેવાડીયા
પુત્રો  : સ્વ. હર્ષદભાઇ, દલસુખભાઇ, સુરેશભાઇ, જયેશભાઇ, અનિલભાઇ
પુત્રવધૂઓ : અમૃતબેન, નિર્મળાબેન,મિનાબેન, વનિતાબેન,જ્યોતિબેન
પુત્રીઓ  : અનસુયાબેન કાંતિલાલ ખંડોર, ચંદનબેન રમણિકલાલ મેહતા, શારદાબેન હર્ષદરાય વોરા
ભત્રિજા:  સ્વ. ગોપાલજીભાઇ ત્રેવાડિયા, સ્વ. મુલચંદભાઇ ત્રેવાડિયા
પિયર પક્ષ : કુબડિયા શંભુલાલ પદમશી પરિવાર

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે