બિંજલ કમલેશ ચંદુલાલ શાહ (બી.સી.ઍ)(વતન: વાંકાનેર /હાલ : કાન્દિવલી -વે)
નુ સગપણ
નીરવ પ્રવીણચંદ્ર શાંતિલાલ ગોપાણી (બી.ઈ ; ઍમ બી.ઍ.)(વતન:પાળિયાદ /હાલ:કાન્દિવલી -ઈ)
સાથે તારીખ 26-07-2010 ના રોજ કરવામા આવેલ છે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
4 days ago
No comments:
Post a Comment