આજે તારીખ ૬-૬-૨૦૧૦ના રોજ આપણો બ્લોગ ૧ વર્ષ પુરુ કરશે.
તમોને બ્લોગ ગમ્યો ?
ગમ્યો તો શું ગમ્યું ?
ન ગમ્યો તો શું ન ગમ્યું?
કોઇ નવી વસ્તુનો ઉમેરો થાય તેવું તમો ઇચ્છો છો ?
તમારા અભિપ્રાયો જરૂરથી મોકલશો.
અને હા, તમો અભિનંદન મોકલવાનુ રખે ચુકી જતા.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
*જયસુખલાલ (ઉં. વ. ૮૫)*
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન...
1 day ago
No comments:
Post a Comment