આજે તારીખ ૬-૬-૨૦૧૦ના રોજ આપણો બ્લોગ ૧ વર્ષ પુરુ કરશે.
તમોને બ્લોગ ગમ્યો ?
ગમ્યો તો શું ગમ્યું ?
ન ગમ્યો તો શું ન ગમ્યું?
કોઇ નવી વસ્તુનો ઉમેરો થાય તેવું તમો ઇચ્છો છો ?
તમારા અભિપ્રાયો જરૂરથી મોકલશો.
અને હા, તમો અભિનંદન મોકલવાનુ રખે ચુકી જતા.
Funeral/ Death
-
વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ,
નિલેશભાઈના ધર્મપત્ની
*અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)*
તે પ્રિયાંક- પ...
9 hours ago
No comments:
Post a Comment