આજે તારીખ ૬-૬-૨૦૧૦ના રોજ આપણો બ્લોગ ૧ વર્ષ પુરુ કરશે.
તમોને બ્લોગ ગમ્યો ?
ગમ્યો તો શું ગમ્યું ?
ન ગમ્યો તો શું ન ગમ્યું?
કોઇ નવી વસ્તુનો ઉમેરો થાય તેવું તમો ઇચ્છો છો ?
તમારા અભિપ્રાયો જરૂરથી મોકલશો.
અને હા, તમો અભિનંદન મોકલવાનુ રખે ચુકી જતા.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
2 days ago
No comments:
Post a Comment