આજે તારીખ ૬-૬-૨૦૧૦ના રોજ આપણો બ્લોગ ૧ વર્ષ પુરુ કરશે.
તમોને બ્લોગ ગમ્યો ?
ગમ્યો તો શું ગમ્યું ?
ન ગમ્યો તો શું ન ગમ્યું?
કોઇ નવી વસ્તુનો ઉમેરો થાય તેવું તમો ઇચ્છો છો ?
તમારા અભિપ્રાયો જરૂરથી મોકલશો.
અને હા, તમો અભિનંદન મોકલવાનુ રખે ચુકી જતા.
Death
-
વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર *કીર્તિભાઈ (રાજકોટવાળા-
હાલ બેંગ્લોર)*
તે તરુબેનના પતિ,
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી
*બુ...
2 days ago
No comments:
Post a Comment