Pages

Tuesday, June 8, 2010

હિન્દુ અને જૈન ધર્મના તફાવત

3જી મેના રોજ પ્રદિપભાઇ સી દોશીએ એક લખાણ આપણે જૈન છીએ વિષે મોકલેલ હતુ. તેના પ્રતિભાવમાં જયજિનેન્દ્ર ડોટ કોમે નીચે મુજબ લખાણ મોકલેલ છે .
*******
ઉપરનું વસતિ ગણતરીવાળું મૂળ લખાણ પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી મિત્રાનંદસાગરજી મહારાજનું છે. મૂળ લખાણની લિંક અહીં આપેલી છે. http://jayjinendra.com/jayjinendra/samachar/nivedan-to-jains-vasati.shtml લખાણમાં ઉલ્લેખેલ મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે પુસ્તિકા પણ એ જ પૂજ્ય ગુરુ ભગવંતની છે. આની લિંક પણ અહીં આપેલી છે. http://jayjinendra.com/jainbooks.shtml
આભાર સહ
જય જિનેન્દ્ર પરિવાર, અમદાવાદ
*******
રસિક વાંચકો સાઇટના એડ્રેસ ઉપર ક્લિક કરી તે સાઇટ ઉપર જઇ શકશે. ખાસ કરીને હિન્દુ અને જૈન ધર્મના તફાવત દર્શાવતી પુસ્તિકા વાંચવા લાયક છે.

આ તકે જયજિનેન્દ્ર ડોટ કોમનો આ માહિતી પુરી પાડવા માટે આભાર માનીએ છીયે.

No comments:

Post a Comment