ઈસ્પિતાલમાં
તારાબેન ત્રંબકલાલ મેહતાનું ગોઠણનું ઓપરેશન હિંદુજા ઈસ્પિતાલ ખાતે હાલમાં કરવામા આવ્યુ હતું. તેઓ હજુ દાકતરી નિગેહબાની હેઠળ છે.
અનંતરાય હિમતલાલ વોરા હિન્દુજા ઈસ્પિતાલમાં કીડનીની બિમારીની સારવાર માટે દાખલ થયેલ છે.
ઈસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ
વિનયચંદ્ન છગનલાલ સંઘવી પથરીનું ઓપરેશન કરાવી ઘરે પાછા આવી ગયા છે.
ભૂપતભાઈ રતિલાલ મેહતા પણ હિન્દુજા ઈસ્પિતાલમાં દાખલ થયેલ હતા અને તેઓ પણ ઘરે પાછા આવી ગયા છે.
ચંદ્નકલાબેન મહાસુખભાઈ મેહતાનું આંખનું ઓપરેશન થયેલ હતું પરંતુ તેમાં ખામી રહેતા તેમનું ઓપરેશન પાછું કરવું પડ્યું હતું. તે પતાવીને તેઓ પણ ઘરે આવી ગયા છે.
અમે આ સર્વે સભ્યોની સુખાકારી ઇચ્છતા તેમની સુદ્દઠ તન્દુરસ્તીની પ્રભુ પાસે પ્રાર્થના કરીયે છીયે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
3 days ago
No comments:
Post a Comment