અનુપમ, નિરુપમ અને જયભારત ટેક્ષ્ટોરીયમવાળા ભૂપતભાઈ અને જયસુખભાઈના માતુશ્રી કાશીબેન ૧૦૪ વર્ષની જૈફ ઉંમરે તા.૧૬-૧૦-૨૦૦૯ના રોજ અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા બપોરે ૧૨:૧૫ કલાકે નિકળશે અને અગ્નિસંસ્કાર શિવાજીપાર્ક સ્મશાન ખાતે કરવામાં આવશે.
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ બોરિવલી
સ્વ. મુકતાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર
*નરેન્દ્રભાઇ (ઉ.વ. ૮૫) *
તે સ્વ. સરોજબેનના પતિ,
તે નિમેશ તથા મેઘાના પિતાશ્રી,
ત...
3 days ago
No comments:
Post a Comment